________________
ત્રીજુ કાંડ
૬૧૯ गुणे न चोपमानस्थे सापेक्षत्व प्रकल्पते ।
प्रधानस्य तथा न स्याद् व्याघ्रादौ लिङ्गदर्शनम् ॥४१३।। સામાન્યધમ ઉપમાનને જણાવતો હોય તે પ્રધાન (એવા ઉપમેય)ને સામાન્ય ધમની અપેક્ષા રહેતી નથી. તેથી વાઘ વગેરે અંગેના સૂત્ર (૨.૨.૧૬) માં ઉલેખ માટે જ્ઞાપક પ્રાપ્ત થશે નહિ. (૪૧૩)
દયાપ્ત વ શરઃ પુરવ: | પ્રયોગમાં સામાન્યધર્મવાચક નૂર શબ્દને પ્રયોગ થયો હોવાથી પ્રધાન અર્થાત પુષ.ને ર ની અપેક્ષા હોગથી સાપેક્ષપણાને કારણે સામર્થના અભાવથી સમાસ થશે નહિ. આવી સ્વાભાવિક સ્થિતિ છે. તે પછી ૩૫મિતં થાઘાહિમિ: સામાવાવયોગે ! (૨.૧.પ૬) સત્રમાં સામાન્યાયોને શબ્દો મૂકવાની શી જરૂર છે?
સાપેક્ષ પદ પ્રધાન હોય તો સમાસ થાય છે એવા નિયમને કારણે સમાસ થશે, પરંતુ સમાસ થવા દે ન હોય તો સૂત્રને આવશ્યક ગણવું જોઈએ. તેથી સૂત્ર જ્ઞાપક થયું.
હવે જ્ઞાપકની પ્રાપ્તિ તે પ્રધાન અથવા ઉપમેય શબ્દ પુરુષને ફૂારી સાથે સંબંધ સમજવામાં આવે તે જ થાય. પરંતુ આમ ન સમજવામાં આવે અને સામાન્યધર્મવાચક ૪૨: શબ્દને ઉપમાન કથાઘ: સાથે સંબંધ ક૯પવામાં આવે તો શાપકની પ્રાપ્તિ થશે નહિ. સરખાવો ૩૫ વૃત્તી રહું છુળચૈતત્ જ્ઞાવ પુષ્યતે નોવમાનવૃત્તાવતિ વારે ઘોવનયા નોવમાન કુળવવા યુi[ 1 હેલારાજ
तस्मात्सति गुणत्वेऽपि प्राधान्य विग्रहान्तरे ।.
नवजातीय शास्त्रे संभवत्युपसर्जनम् ।।४१४॥ તેથી તે (સાધારણ ઘમ, એક વિગ્રહ પ્રમાણે) અપ્રધાન હોવા છતાં બીજા વિગ્રહ પ્રમાણે મુખ્ય સમજવામાં આવે છે. (વ્યાકરણ)શાસ્ત્રમાં આ પ્રકારના (પ્રધાન)ને ઉપસજન માનવામાં આવતું નથી. (૪૧૪)
યથા શeત્રી શ્યામા તત્વવિચં વત્તા એવા વિગ્રહ પ્રમાણે ઉપમાન સાથે જોડાયેલ શ્યામ ગુણ રૂપી સાધારણ ધર્મ ઉપમેયનું વિશેષણ હોવાથી અપ્રધાન સમજવામાં આવે છે, પરંતુ આવું ગૌણત શeત્રી વ શ્યામા (વદત્તા) એવા બીજા વિગ્રહ પ્રમાણે સમજવામાં આવ્યું નથી. અહીં શ્યામ ગુણને પ્રધાન સમજવામાં આવે છે કારણકે તે ઉપમેય સાથે જોડાયેલ છે. ઉપમાન સાથે યામત્વ જોડાયેલું હોય તે પણ સમાસ, ઉપમેયનું અભિધાન કરતો હેવાથી, સાધારણ ધર્મનું જ પ્રાધાન્ય સમજવાનું છે.
લૌકિક રીતે જેને પ્રધાન સમજવામાં આવે તેને શાસ્ત્રમાં કદાપિ ગૌણ સમજવામાં આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org