________________
ત્રીજી કાંડ
नित्याः षट् शक्तयोऽन्येषां भेदाभेदसमन्विताः । क्रियासंसिद्धयेऽर्थेषु जातिवत्समवस्थिताः ||३५||
મીન કેટલાકના મતમાં, પદાર્થીની, તેમનાથી ભિન્ન છતાં અભિન્ન એવી છ શક્તિ છે. (પદાર્થીની) જાતિની જેમ તે (શક્તિ), ક્રિયાની સિદ્ધિ માટે રહેલી છે. (૩૫)
અહીં' કર્તા, ક, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એવાં કારકારૂપે રહેલી છ શક્તિઓને ઉલ્લેખ છે.
શાળ
द्रव्याकारादिभेदेन ताश्चापरिमिता इव ।
दृश्यन्ते तत्त्वमासां तु षट् शक्तीर्नातिवर्तते ॥ ३६ ॥
પદાર્થાના જુદા જુદા આકારા પ્રમાણે તે જાણે, અસખ્ય છે. તેમને વિષે તત્ત્વ એ છે કે તે શક્તિએ છ (સખ્યા)નું ઉલ્લંઘન કરતી નથી. (૩૬)
निमित्तभेदादेकैव भिन्ना शक्तिः प्रतीयते ।
षोढा कर्तृत्वमेवाहुस्तत्प्रवृत्तेर्निबन्धनम् ॥३७॥
એક એવી શક્તિ, જુદાં જુદાં નિમિત્તોને કારણે છ પ્રકારે વિભક્ત અનેલી સમજાય છે. કર્તાપણાને તે (જુદી જુદી) પ્રવૃત્તિઓના આધારરૂપે કહેવામાં આવ્યું છે. (૩૭)
तत्त्वे वा व्यतिरेके वा व्यतिरिक्तं तदुच्यते ।
शब्दप्रमाणको लोकः स शास्त्रेणानुगम्यते ||३८||
તે (શક્તિરૂપ સાધન)ને (તેના આશ્રય સાથે) એકરૂપ માનેા કે તેનાથી જુદું' માને, પણ તેને જુદું' જ જણાવવામાં આવ્યુ છે. લેાકવ્યવહાર શબ્દને પ્રમાણ માને છે, (તેથી) શાસ્ત્રવડે તે (શબ્દપ્રયોગ)ને અનુસરવામાં આવે છે (૩૮)
परमार्थे तु नैकत्वं
पृथक्त्वाद्भिन्नलक्षणम् ।
पृथक्त्वकत्वरूपेण तत्त्वमेव પ્રાતે ॥૨૧॥
પરમાથ દૃષ્ટિએ વિચારતાં એકત્વ, પૃથકત્વથી જુઠ્ઠા (સ્વભાવવાળુ) નથી. (એકત્વરૂપ) તત્ત્વ જ પૃથરૂપે અને એકત્વરૂપે પ્રકાશે છે. (૩૯)
यत्पृथक्त्वमसंदिग्धं तदेकत्वान्न भिद्यते ।
यदेकत्वमसंदिग्धं तत्पृथक्त्वान्न भिद्यते ॥४०॥ સદેહ વિનાનું જે પૃથ સદેહ વિનાનુ` જે એકત્વ છે તે
વા-૩૮
Jain Education International
છે તે એકત્વથી જુદાં લક્ષણાવાળું નથી (અને) પૃથથી જુદું નથી (૪૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org