SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું કાંડ કારિક નં. ૪૧૪માં આપણે જોયું કે સાધારણ ધર્મ જે ઉપમાન સાથે સંબંધ ધરાવતો હોય તે યથા શહથી રામ તસ્ વદ્ ગં સેવચંતા ! એ વિગ્રહ સમજવામાં આવે છે અને જે ઉપમેય સાથે સંબંધ ધરાવતો હોય તો શત્રી યુa શ્યામા ને એવો થાય છે. આવા બે જુદા વિઝડાને કારણે ભિનતાના સંસ્કાર દઢ બને છે. તેથી વિરહ અને સમાસનો અર્થ એ કસરખે છે એવો સામાન્ય વિચાર ઉપન્ન થાય છે. પરંતુ વાસ્તવમાં આમ નથી. સમાસ એક જુદું નિરંશ અર્થાત નિરવયવ પદ છે અને તે ઉપમેયનું વાચક બને છે અને સામાન્યધર્મ સાથે જોડાયેલું હોય છે. यदि भिन्नाधिकरणो वचनादनुगम्यते । मृगोव चपलेत्यत्र पुंवद्भावो न सिध्यति ।।४१८॥ શાસ્ત્રવચનને કારણે, જે, જુદાં અધિકરણોને દર્શાવતાં પદોનો (સમાસ) કરવા માં આવે તો પૃવ વપરાનો સમાસ કરવામાં આવતાં (પૂર્વપદ)માં પંદુભાવ થશે નહિ. (૪૧૮) ભાષ્યકાર જણાવે છે કે ૩૧માનાનિ સામાઘવચઃ (૨.૧.૫૫) એવા શાસ્ત્રવચન દ્વારા સમાસ થાય છે એમ સ્વીકારીએ તો પણ મૃાોવ જ સ્ત્રી ને મૃાવવા સમાસ કરવામાં આવતાં સમાન અધિકરણને આધારે પુર્મધારયTીયરશીજુ ! (૬.૩.૪૨) સૂત્રને કારણે મૃાવવા પ્રયોગમાં પૂર્વપદને થતો પુવભાવ થશે નહિ, આ બાબતનો ઉલ્લેખ આ કારિકામાં કરવામાં આવ્યો છે. શાસ્ત્રી શ્યામાં વિદ્વત્તા પ્રાગમાં શ્યામ શબ્દ તેવદત્તા સાથે જતો હોય અને શાસ્ત્રી શબ્દ જે ઉપમાન સાથે જતો હોય તો બંને પદો વ્યધિકરણ થયાં અને તેમનો સમાસ નહિ થાય. હવે જો ૩૧માનાનિ સામાન્યવરનૈઃ ૧ (૨ ૧.૫૫) સૂત્રનિયમ પ્રમાણે સમાસ કરવામાં આવે તો ગૃવ વઢા મૃાવવી | એવા સમાસમાં jaખંધાયાપુ (૬.૩,૪૨) સૂવનિયમ પ્રમાણે પૂર્વપદમાં પુંવભાવ થશે નહિ. अस्त्रीपूर्वपदत्वात् तु पुंवदुभावो भविष्यति । यथैप मृगदुग्धादौ न चेत्स्यर्थो विवक्ष्यते ॥४१९॥ જે સ્ત્રીત્વરૂપ અર્થની વિવક્ષા ન હોય તે, જેમ પૃદુધમ્ | (સમાસમાં) ૫વદ્ભાવ થાય છે તેમ (કૂવા સમાસમાં પૂર્વપદ સ્ત્રીલિંગમાં ન હોવાથી પંવભાવ થશે. (૪૧૮) કુંવર્ણધારવગાતીયાપુ (૬.૩.૪૨, કર્મધારય સમાસમાં અથવા જ્ઞાતીય કે લેશીય પ્રત્યય પછીથી આવતો હોય તે ભાવિતપુ સ્ક શબ્દ પછી જ સિવાયનો કોઈ સ્ત્રી પ્રત્યય જેને અંતે આવતો હોય એવા સ્ત્રીલિંગ શબ્દને પુંવદ્ભાવ થાય છે.) મૂત્રના વાત્તિક ૨ માં જણાવ્યું છે કે “બrs વગેરે શબ્દો પછી આવતા હોય તે યુવકુટી વગેરે શબ્દોને પુંવભાવ કર એવું કથન કરવું.” આ પછીના વાર્તિક માં જણાવ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy