SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ક व्यतिक्रमेऽपि मात्राणां तस्य नास्ति व्यतिक्रमः । न गन्तृगतिभेदेन मार्गभेदोऽस्ति कश्चन જા પદાર્થોની અવસ્થાએના વિનાશથી તે (કાલ)નો વિનાશ થતા નથી, ચાલનારાએનું ચાલવુ બંધ થતાં કાંઈ રસ્તા બંધ થતેા નથી. (૭૪) उदयास्तमया वृत्त्या ज्योतिषां लोकसिद्धया । कालस्याव्यतिपातेऽपि ताद्धर्म्यमित्र लक्ष्यते ॥ ७५ ॥ (સૂર્ય વગેરે) મહેાની લેાકમાં જાણીતી ઉદય અને અસ્તની પ્રવૃત્તિએ વડે કાલના અવરોધ થતા ન હોવા છતાં, થતા હોય તેમ દેખાય છે. (૭૫) સૂર્ય વગેરે ગ્રહેાની સંચારક્રિયાને કારણે વિભાગવાન સમજાતા કાલાત્મા, આવી સંચારક્રિયા દૂર થતાં વાસ્તવમાં અદૃષ્ટ થતા ન હેાવા છતાં, જાણે અદૃષ્ટ થતા હોય તેમ સમજાય છે, અને આપણે કહીએ છીએ કે રાત પસાર થઈ', શિશિર ઋતુ પૂરી થઈ’. વાકચપદીય आदित्यग्रहनक्षत्र परिस्पन्दमथापरे । भिन्नमावृत्तिभेदेन कालं कालविदो विदुः ॥७६॥ કાલને જાણનારા વિદ્વાનો, ભ્રમણાની ભિન્નતાને કારણે જુદી સમજાતી, સૂર્ય, ગ્રહા અને નક્ષત્રોની ગતિને કાલ કહે છે. (૭૬) क्रियान्तरपरिच्छेदप्रवृत्ता या क्रियां प्रति । निर्ज्ञातपरिमाणा सा काल इत्यभिधीयते ॥७७॥ એક ક્રિયાની સાથે સંબધમાં રહેલી મીજી ક્રિયાઓના નિણૅય માટે પ્રવૃત્ત થયેલી અને નિશ્ચિત થયેલા પરિમાણવાળી ક્રિયાને કાલ કહે છે. (૭૭) ‘દિવસે ભણે છે’, ‘રાત્રે ભણે છે’, ‘ગાય દેાહતાં સુધી બેસે છે', એવા ઉદાહરણામાં મુધ્યયન અને બેસવાની ક્રિયાએથી જુદી (સૂર્ય શ્રમણુ રૂપ) દિવસ કે રાત્રિ અને ગાયને દેહવાની પ્રવૃત્તિરૂપી ક્રિયાઓના નિય થાય છે. આ ઉદાહરણામાં એક ક્રિયા ઉપરથી ખીજી ક્રિયાઓને નિશ્ચય થાય છે એમ સમજાવવામાં આવ્યુ છે. ज्ञाने रूपस्य सङ्क्रान्तिर्ज्ञानेनैवानुसंहृतिः । अतः क्रियान्तराभावे सा क्रिया काल इष्यते ॥ ७८ ॥ (પ્રાણવાયુના પ્રવાહ રૂપ) આંતર ક્રિયાના બુદ્ધિમાં સંચાર થાય છે અને બુદ્ધિવડે જ (તે આંતરક્ષણ્ણાનુ) સકલન થાય છે, તેથી બીજી (બાહ્ય) ક્રિયાઓની ગેરહાજરીમાં તે (આંતર) ક્રિયાને કાલ કહેવાય છે; (૫૮) Jain Education International ખાદ્ય પ્રવૃત્તિએથી વિરક્ત થનાર અંતર્મુખ વ્યક્તિ તેના શરીરમાંથી પ્રાણવાયુની પ્રવૃત્તિને બુદ્ધિમાં થતી હાય તેમ સમજે છે. એટલું જ નહિ પણ બુદ્ધિમાં પ્રવેશેલી તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy