SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ વાકયપદીય * વૃત્તિમાં ઉપસર્જન પદની અભેદેકત્વ સંખ્યા સ્વીકારતાં ગાત્યાયામાં છે. સૂત્રનિયમ પ્રમાણે વાળા;, રૂક્યાા : વગેરેમાં જાતિવાચક બહુવચન પ્રાપ્ત થશે, પરંતુ જાતિમાં દિવચન પ્રાપ્ત થતું ન હોવાથી લોકો પ્રમ: એવો પ્રયોગ સિદ્ધ થશે નહિ. જો ગ્રામ; નું જોવા મસૂરમવો પ્રામ: એવું વ્યાખ્યાન થશે; અર્થાત અહીં મોટું એવું પદ તતિવૃત્તિનું ઉપસર્જન પદ છે. ઉપસર્જન ૫દમાં અભેરૈકત્વ સંખ્યા માનતાં નોડ્યો એવો દિવચનાત શબ્દ યોગ્ય ઠરશે નહિ. प्राग्वृत्तेर्युक्तवद्भावे षष्ठी भेदाश्रया भवेत् । वृत्तौ संख्याविशेषाणां त्यागाद् भेदो निवर्तते ॥११२।। વૃત્તિમાં પ્રાપ્ત થયા પહેલાં (લિંગ અને સંખ્યાનો) યુક્તવલ્ભાવ થાય છે એમ સ્વીકારતાં (વાકયપ્રાપ્ત) ભેદને કારણે કઠી વિભક્તિનો પણ અતિદેશ થશે; પરંતુ વૃત્તિમાં ચે કકસ સંખ્યાના ત્યાગને કારણે ભેદની નિવૃત્તિ થશે. (૧૧૨) જિ. એટલે વ્યક્તિને ઘાતક વ્યક્તિ શબ્દ અને વવન એટલે એકવચન, બહુવચન વગેરે, એ બીજે પક્ષ વ્યવિવેને અંગે સમજતાં પોઢયોઅત્રમવા ગ્રામઃ (ગાદીની પાસેનું ગામ) એવા વાકયમાં પ્રાપ્ત થતો ભેદમૂલક ષષ્ઠી, યુક્તવભાવને કારણે સમાસમાં પ્રાપ્ત થશે, પરંતુ સમાસમાં ઉપસાજન પદમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ ન હોવાથી અને સમાસનાં પદો વચ્ચે એકાથીભાવ હોવાથી ભેદ પ્રાપ્ત થતું નથી. તેથી પડી પણ પ્રાપ્ત થશે નહિ, વ્યક્તિ અને વચન અર્થાત દ્રવ્ય અને સંખ્યા એવો અર્થ સમજતાં ષષ્ઠી પણ વચન જ છે એમ સમજવું પડશે, ભાગ્યકાર fણ વચનમ્ (પા.સ. ૧.૨,૫૧ ઉપરનું ભાષ્ય) એમ કહે છે ત્યારે ષષ્ઠીને અર્થે એકવચન, દ્રિવચન, બહુવચન એમ સંખ્યા સમજવાને છે. અર્થાત વચનનો અતિદેશ થશે, ષડીને નહિ. विद्यमानासु संख्यासु केचित्संख्यान्तर विदुः । अभेदाख्यमुपग्राहि वृत्तौ तच्चोपजायते ॥११३।। કેટલાક આચાર્યો ઉપસર્જન પદમાં રહેલી જુદી જુદી સંખ્યામાં પ્રાપ્ત થતી અને બધી જુદી જુદી સંખ્યાઓને સમાવેશ કરનાર તેને જુદી સંખ્યા સમજે છે. તે અભેદેકત્વ સંખ્યા નામે સંખ્યા સમાસમાં જ રહેલી હોય છે, (૧૧૩) કેટલાકના મતમાં સમાસમાં પ્રાપ્ત થનારી ઉપસર્જન પદની સંખ્યા તે અભેદ્રકત્વ સંખ્યા છે. તેમાં જુદી જુદી સંખ્યાઓનો સમાવેશ થાય છે. જે આ વાત સ્વીકારીએ તે પ્રામ: જેવાં દ્વિવચનયુક્ત શબ્દસ્વરૂપ સ્વીકારી શકાશે. व्यापार याति भेदात्यैस्तत् स्वैरवयवैः क्वचित् । आत्मा भेदानपेभोऽस्य क्वचिदेति निमित्तताम ॥११४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy