________________
ત્રીજુ કાંડ
૪૯૯ અર્થાત્ દ્રવ્ય બહુત્વ સ્વીકારવામાં આવે તે ઉપસજન પદમાં અમેરૅિકત્વ સંખ્યાને બદલે જુદી જુદી સંખ્યાઓ, એકત્વ, બહુત્વ વગેરે સ્વીકારવી પડશે. હવે કાયાક્યાયાં છે સૂત્ર તે જતિનું અભિધાન કરનાર શબ્દમાં વિકલ્પ બહુવચન પ્રાપ્ત થાય છે એમ સ્વીકારે છે. એમાં દ્રવ્યના અભિધાનની વાત જ નથી. (તથા વ ને યથાવાયત્ત વહેંवचनम् । अपि तु जात्याख्याया मेवेति तत्र द्रव्याभिधानपक्षस्याभावात् कथं द्रव्यभेदाश्रय बहुत्व बर्म्यते । तस्माज्जात्याख्यायामेवेद' बहुवचन' न्याय्यम् ॥
બધા પદાર્થોનું જ્ઞાન એક જ બહુવચનાન્ત શબ્દમાંથી થશે એમ માનીને વાજયાયને એકશેષ અંગેના સૂત્રનું ખંડન કર્યું છે. માક્રામિધાના વિમil વાગcથાય: ૫. સૂ. ૧.૨.૬૪ વાર્તિક ૩૫) ૫રંતુ ગાત્યાયાવાં| સૂત્રનું ખંડન કર્યું નથી, કારણું કે પુર:માં બહુવચન જાતિ દર્શાવે છે. પંતજલિએ પણ જણાવ્યું છે કે (પા. સ. ૧.૪.૫૮ ઉપરનું ભાષ્ય) નાચારચાયાં સામાન્ય મિષાનાન્નાર્થે અવિષ્યતિ | ...gtuતે જ વસુલવન स्यादिति तच्चान्तरेण यत्न न सिध्यति इति जात्याख्यायामेकस्मिन्बहुवचनम् । एवमर्थमिदमुच्यते। अस्ति प्रयोजनमेतत् ।
જે બાચાવાયાં. | સૂત્રનું પ્રત્યાખ્યાન કરવામાં આવે અને જાતિના અર્થમાં બહુવચન પ્રાપ્ત થતું ન હોય તે નપુચર: વગેરેમાં દ્રવ્યબહત્વના અર્થમાં બહુવચન છે એમ સમજતાં ચક્કસ સંખ્યાનું વિધાન કરવું પડશે. નપુરઃ પ્રગમાં તે ઘણુ ગાયોમાં કરનારે કુકડો એ જ અર્થ નથી. એક ગાયમાં કે બે ગાયમાં ફરનારો પણ કુકડો કહેવાય છે. આમ હોવાથી નtyવર વગેરે સમાસમાં દ્રવ્ય બહુત્વ માટે બહુવચન નહિ પણ જાત્યાખ્યા માટે બહુવચન એમ સમજવું જોઈએ.
वृत्तौ यो युक्तवद्भावो वरणादिषु शिष्यते ।
अभेदैकत्वसंख्यायां गोदौ तत्र न सिध्यति ।।१११॥ વૃત્તિમાં (ઉપસર્જન પદમાં જે અભેદક સંખ્યા માનવામાં આવે તે વાળા (વાક્યારા) વગેરેમાં લિંગ અને સંખ્યાના યુક્તવદુભાવનું જે વિધાન થયું છે તેના સંદર્ભમાં જેવી (ઘા) પ્રયોગ સિદ્ધ થશે નહિ. (૧૧૧) - યુક્તવભાવને જણાવતું સૂત્ર છે સુપિ ગુરૂવ4 કવિને ૫ (૧.૨.૫૫) અર્થાત પ્રત્યયને લુગૂ થયો હોય ત્યારે પ્રકૃતિના અથ પ્રમાણે લિંગ અને સંખ્યા સમજવાં. આ સત્રમાં બે પક્ષ સમજવા જોઈએ. એક પક્ષ પ્રમાણે વ્યક્તિ અને વચન એટલે લિંગ અને સંખ્યા. હવે તદ્ધિત પ્રત્યયનો જ્યારે લુ થયો હોય અને વિભક્તિપ્રત્યયની ગેરહાજરી હોય ત્યારે પણ બીજા પક્ષમાં, વ્યક્તિ વચન એટલે વ્યક્તિને ઘાતક એ વ્યક્તિ શબ્દ અને વચન એટલે એકવચન વગેરે વિવિક્ષિત છે. વૃત્તિમાં આ વ્યક્તિ અને વચન પ્રાપ્ત થતાં ન હોય તો વૃત્તિ પહેલાંની વ્યાપેક્ષારૂપ અર્થાત વાયરૂપ અવસ્થામાં રહેલાં વ્યક્તિ અને વયનનો અતિદેશ સમજવાનું છે. હવે વળાવિશ્વ ! (૪. ૨. ૮૨, સરળા: વગેરે શબ્દોને લાગતા ચાતુરર્થિક પ્રત્યયને લોપ થાય છે) મૂત્રનિયમ પ્રમાણે તદ્ધિત પ્રત્યયને લેપ થતાં પ્રકૃતિનાં લિંગ અને સંપાને પ્રયાથમાં અતિદેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org