SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ વાકષપદીય વગેરે શબ્દ હોવા જોઈએ, જેમકે દૈનાતુર, ત્રિવવા? વગેરે. હવે જે આ બાબત ન સ્વીકારીએ તે અણુવર, શોપુર, થયુઝ વગેરે સમાસોમાં એકવભાવ માનવો પડશે; પરંતુ, અલુક્યાં, વાર્તિકકાર જણાવે છે તેમ, એવભાવની જરૂર નથી, કારણ કે, સમાસમાં ઉપસર્જન પદની અભેદૈત્વ સંખ્યા સમજવાની છે. આવું માનવામાં આવતાં જાપુર વગેરેમાં જે બહુવચન છે તેનું શું? આ બહુવચન, જાતિને ઉલ્લેખ હોય ત્યારે એકવચનને બદલો સમજી શકાય છે. તેથી એક ગાયની આજુબાજુ ફરનાર કુકડાને પણ પોષવર: કહેવાશે, અને વર્ષના એક બિન્દુમાંથી ઉત્પન્ન થનાર ઈન્દ્રગોપને પણ વર્ષાયુના કહેવાશે. जातौ द्विवचनाभावात् तद् वृत्तिषु न विद्यते । प्रत्याख्याने तु योगस्य द्रव्ये गोषुचरादयः ॥ १०८॥ જાતિમાં દ્વિવચનાને બોધ થતો) ન હોવાથી સમાસમાં પણ તે હોતું નથી. (ારચાધ્યાય- ૧૨.૫૮) સૂત્રનું ખંડન કરવામાં આવતાં દ્રવ્ય(માંના બહુવચન)ને કારણે રોપુર: વગેરે પ્રગ(માં બહુવચન) સિદ્ધ થાય છે. (૧૦૮) જાતિમાં સંખ્યાબેદ અદષ્ટ બને છે. તેથી જાતિમાં દિવચન હોતું નથી. તે પ્રમાણે સમાસમાં પણ ઉપસર્જન પદમાં જાતિને બેધ થતું હોવાથી, દ્વિવચન હોતું નથી. નાહ્યાવાયાદિમન વહુનમન્થતરહ્યા! (પા. સુ. ૧.૨.૫૮) જણાવે છે કે પદમાં એક વચનને બદલે બહુવચન થાય છે. હવે જાતિના આશ્રય એવા બહુવચન અંગેના વિધાનના આ સૂત્રને દૂર કરીએ તે જ પુર: (કુકડે), સાસુવર: (કાચબો), વર્ષાયુગઃ (ઈન્દ્રગોપ) વગેરે સમાસમાં નો, મ અને વર્ષો જેવાં દ્રવ્યવાચક નામોમાં બહુવચન સિદ્ધ થાય છે, શાશ્રયાત્ મેવત્તાવાર રમેશ્વરઃ द्रव्याभिधानपक्षोऽपि जात्याख्यायां न विद्यते ॥१०९॥ सर्वद्रव्यगतिश्चैवमेकशेषश्च नोच्यते । प्रत्याख्यातेऽन्यथा सूत्रे भिन्नद्रव्यगतिर्भवेत् ॥११०॥ (પુર વગેરે સમાસમાં દ્રવ્યમાંના) વ્યક્તિગત સંખ્યાભેદને સ્વીકારતાં (ગૌણ પદને) બધી (એકબહુત્વ) સંખ્યાઓ સાથે સંબંધ થશે. વળી જાતિને જણાવનાર શબ્દમાં બહુવચન પ્રાપ્ત થાય છે એવા મતમાં દ્રવ્યનું અભિધાન થાય છે એમ પણ સમજાતું નથી. (૧૯) જે (ઉપસજન પદ જાતિ દર્શાવતું હોય) તે બધી વ્યક્તિઓની પ્રાપ્તિ પણ તેમાંથી થશે અને એકશેષનું વિધાન કરવું પડશે નહિ. આમ જે સમજવામાં નહિ આવે અને (કાયાક્યાય ૦) સૂત્રનું ખંડન કરવામાં આવશે તો (પુરા: જેવા સમાસમાં) જુદી જુદી (વ્યક્તિસંખ્યાઓ) પ્રાપ્ત થશે. (૧૦૯, ૧૧૦) દ્રવ્યમાં રહેલ બહુત્વને સ્વીકારવામાં આવતાં જે મુશ્કેલીઓ પ્રાપ્ત થશે તે અહીં દર્શાવવામાં આવી છે. જોષવર: જેવા સમાસમાં એકવ, દિવ વગેરે અનેક સંખ્યાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy