SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ ૫૦૧ કેટલીકવાર તે, વિશિષ્ટ સંખ્યાઓ રૂપે રહેલ તેના અવયવે દ્વારા કાર્ય કરે છે અને કેટલીકવાર વિશિષ્ટ સંખ્યાની અપેક્ષા વિના, તેના પોતાના સ્વરૂપ દ્વારા તે કાર્યનું નિમિત્ત બને છે. (૧૧) दास्याः पतिरिति व्यक्तो गोदाविति च दृश्यते । व्यापारभेदः संख्यायास्तस्मादेव व्यवस्थितः ॥११५॥ વાસ્થ પતિઃ (દાસ સ્વામી પ્રવેગ (અભેદકત્વ સંખ્યાનું) સ્પષ્ટ ઉદાહરણ છે, અને જોવો (ઘા) એવું (સ્પષ્ટ ઉદાહરણ પણ) પ્રાપ્ત થાય છે. આમ હોવાથી જ અભેÊકત્વ સંખ્યાને કાર્યભેદ નિશ્ચિત બને છે. (૧૫) સાહ્યા: વતિ: 1 એવા સમાસપ્રયાગમાં હાસ્યા: એવું ઉપસર્જન પદ એકવચનમાં છે. આ એકવચનને આપણે પોતાના સ્વરૂપ દ્વારા કાર્ય કરતી અભેદૈવ સંખ્યા કહીશું. નો પ્રામ: પ્રયોગમાં બે ગોદને અર્થાત્ દ્વિવચનને અર્થ છે. આ દિવચન યુક્તવદભાવને કારણે છે, કારણકે, વાકયમાં જોયો: મહૂરમવ: પ્રામ: એવા વાકયમાં જોરથો: દ્વિવચન છે અને સમાસમાં તેને અતિદેશ થયો છે. આ દ્વિવચન અભેરૈકત્વ સંખ્યાના અવયવ રૂપે અર્થાત વિશિષ્ટ સંખ્યા રૂપે કાર્ય કરે છે. ક્રતિ મવત : પુત્રા: ' એમ જ્યારે આપણે પૂછીએ ત્યારે તેમાં બધી સંખ્યાઓ આવી જાય છે. આમ અભેદે કત્વ સંખ્યા બધી સંખ્યાઓની સંગ્રાહક છે. द्वयादीनां च द्विपुत्रादौ बाह्यो भेदो निवर्तते । विभक्तिवाच्यः स्वार्थत्वान्निमित्तं त्ववतिष्ठते ॥११६॥ ટ્રિપુત્ર: (બે પુત્ર) જેવા સમાસોમાં વિભક્તિ વડે વાચ્ય બનતો બે એવો બાહ્ય ભેદ નિવૃત બને છે; પરંતુ, દૂિ (બે) એવા પ્રકૃતિશબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બનતું દ્ધિત્વ, પ્રગપ્રાપ્ત દ્ધિ એવા પ્રકૃતિ શબ્દને પિતાને અર્થ હોવાથી રહે છે. (૧૬) અગાઉની કારિકામાં જણાવવામાં આવ્યું કે ઉપસર્જન પદ વડે દર્શાવાતી અભેદે કત્વ સંખ્યામાં બીજી બધી સંખ્યાઓનો અન્તર્ભાવ થાય છે, અર્થાત આ અભેદેકત્વ સંખ્યા સામાન્ય સંખ્યા છે. જે આ બાબત સ્વીકારીએ તો દિપુત્રઃ (બેનો પુત્ર એવા સમાસમાં દિવને ખ્યાલ કેવી રીતે આવશે? આને અંગે આ કારિકામાં ઉત્તર આપવામાં આવ્યો છે. દુયો: યુવ: (બેને પુત્ર)ને દ્વિપુત્રઃ એવો સમાસ જ્યારે થાય છે ત્યારે વિભકિત વડે વાચ્ય બનતી બે એવી સંખ્યારૂપી ભેદ દૂર થાય છે. દ્રિ એવા પ્રકૃતિ શબ્દમાં રહેલું દિવ તે રહે છે જ. આમ ન બનતું હોય તો ઉદ્દે શબ્દનો પ્રયોગ જ થાય નહિ. જહસ્વાર્થી વૃત્તિ પક્ષમાં પણ ગૌણુપદનો અર્થ અસ્તિત્વમાં હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy