SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ द्वित्वोपसर्जने सङ्घे द्विशब्दस्तत्र वर्तते । सोऽयमित्यभिसंबन्धादुभशब्दे न तत्तथा ॥ ११७ ॥ ટ્વિ શબ્દ સમુદાયના અના વાચક અને છે ત્યારે તેને દ્વિત્વ એવા અથ ઉપસર્જન રૂપે હોય છે. કારણ કે, (સમુદાય અને અવયવેા વચ્ચે) ‘આ તે છે’ એવા તાદાત્મ્ય સંબંધ છે. જીમ શબ્દમાં આવી સ્થિતિ નથી. (૧૧૭) વાચપદીય ચો: પુત્રઃ । એવા વાક્યમાં અવયવપટ્ટાનુ` મહત્ત્વ હાવાથી ઢો એવા શબ્દ ભેદ દર્શાવે છે. દ્વિપુત્ર: એવા સમાસમાં અવયવ એવાં પટ્ટા અને સમાસ એવા અવયવી વચ્ચે અભેદની કલ્પના કરવામાં આવતી હોવાથી, સમાસમાં સળંગ અર્થે અભેરૈયત્વના સમજવામાં આવે છે. તેથો ઉપસર્જન પદ દ્વિ જે દિત્વનું વાયક બને છે, તે પણ અભેધૈકત્વ સખ્યા દર્શાવે છે. આવી સ્થિતિ સમ શબ્દ અંગે નથી. રૂમ શબ્દ અને બીજા શબ્દના સમુદાય, વાય અથવા સમાસમાં સમુદાય દર્શાવતા નથી. તેથી મ શબ્દ ઉપસ ન પદ અનશે નહિ. પરિણામે ભ્રમ શબ્દનેા દ્વિપુત્ર: પ્રકારના સમાસ બનતા નથી. સમયપુત્રઃ એવા સમાસ બનશે. મ શબ્દને દ્વિ ને પર્યાય સમજીએ તે દ્વિપુત્ર:ની જેમ મનુત્ર: સમાસ બનવા જોઈએ એવી શંકાના જવાબમાં જણાવવાનું કે સ્વાભાવિક શબ્દશક્તિને કારણે સમાસ બનતા નથી. મેં શબ્દને સર્વાદિ ગણુમાં મૂકવાનુ પ્રયેાજન એટલુ જ કે માઁ એવા પ્રયેળમાં અવ્યયસનનાનામવ્ પ્રાřટે: । (પા,સુ. ૫.૩.૭૧, વ્ ‘ના જેવુ’ અમાં અગાઉ નિર્દેશેલા અર્થી જ્યારે વિક્ષિત હેાય ત્યારે અન્યય અને સ`નામ શબ્દાને ટિ ભાગની પહેલાં સ્વાથે મત્ લાગે છે) સૂત્રથી અવ્ પ્રત્યય પ્રાપ્ત થાય. રૂમ શબ્દને માત્ર દિવચનના જ પ્રત્યય લાગે છે અને સ્ત્રીલિંગમાં ટાવ્ પ્રત્યય લાગે છે, મન્ત્ સિવાયનાં બાકીનાં વ્યાકરણુકાર્યો તેના પછી એકવચન અથવા બહુવચન હોય તેા જ થાય છે. પરિણામે સમ તું પ્રયાજન અન્ન લાગવા સિવાય બીજા કોઈ સર્વનામ કા` અ ંગેનુ નથી. उभयस्तस्य तुल्यार्थी वृत्तौ नित्यं प्रयुज्यते । सूत्रेsपि नित्यग्रहणं तदर्थमभिधीयते ॥ ११८ ॥ તેના જેવા અવાળે! સમય શબ્દ સમાસમાં હમેશાં પ્રત્યેાજાય છે. (કમાટુરાત્તો નિયમ્। એવા) સૂત્ર (૫.૨.૪૪)માં નિત્ય (શબ્દ)ના ઉલ્લેખ પણ કમય ના પ્રયાગ માટે છે. (૧૧૮) કમના જેવા જ અથ વાળા સમય શબ્દ, સમયપુત્ર:, સમયથા, સમયત:, વગેરે વૃત્તિપ્રયાગેમાં વાપરવામાં આવે છે. તે ત્વિના અથવાળા સમુદાયનું અભિધાન કરી શકે છે અને તેના પેાતાના અને ગૌણ બનાવે છે. મ શબ્દ આ પ્રમાણે કરી શકતે નથી. માઢુરાત્તો નિયમ્ (૫.૨.૪૪ ૩૫ શબ્દ પછી તૈયર્ આદેશને બદલે કાયષ આદેશ નિત્ય થાય છે અને એ યક્ તા આદિ વગૢ ઉદાત્ત થાય છે) માં નિયૅ શબ્દના ઉલ્લેખ છે. કમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy