________________
•
गुणस्य भेदकाले तु प्राधान्यमुपजायते । संसर्गश्रुतिरर्थेषु साक्षादेव न वर्तते ।। ३५२ ||
ગુણને, મીજાથી જુદો દર્શાવતી વખતે, મુખ્યપણુ' પ્રાપ્ત થાય છે. (પટ્ટાના બીજા ધમ સાથેના) સંબધ ઉપર આધાર રાખતે શબ્દ, દ્રષ્યના સાક્ષાત્ ધ કરાવતા નથી, (૩પર)
જ્યારે શબ્દ દ્વારા દ્રવ્યની પ્રધાનપણે વિવક્ષા થાય છે, ત્યારે તે દ્રવ્ય જાતિ દ્વારા વિશેષિત બને છે. જ્યારે ગુણનું અભિધાન ખીજાથી જુદુ અને મુખ્યપણે થાય છે ત્યારે તેનુ' જાતિ સાથેનું એકત્વ સમજવામાં આવે છે, પરંતુ જ્યારે અભિધાન જાતિ રૂપે હાય ત્યારે શબ્દના સ્વરૂપ તરીકે તેને સમજવામાં આવે છે. પદાર્થી તેમના શુદ્ધ રૂપે શબ્દો વડૅ અભિધાન પામતા નથી, પરંતુ હમેશાં કોઈક ગુણ સાથે સ`કળાયેલા તરીકે વાચક ખને છે. એટલા માટે શબ્દને કારિકામાં સ સ શ્રુતિ કહ્યો છે. ગુણુ સાથે કે બીજી કાઈ ઉપાધિ સાથે નહિ સંકળાયેલા અર્થાત શુદ્ધ પદાનું અભિધાન શબ્દો કરતા નથી, કારણુ કે, મત તેમને તેવા રૂપે પ્રહગુ કરી શકતું નથી,
जातौ वृत्तो यदा द्रव्ये स शब्दो वर्तते पुनः । जातेरेव पदार्थत्व न तदाभ्युपगम्यते ॥ ३५३॥
વાયાદીય
જાતિનું અભિધાન કરનાર શબ્દ જયારે ક્રોવાર દ્રવ્યનુ' અભિધાન કરે છે ત્યારે, પદને અં, માત્ર જાતિરૂપે જ સ્વીકારવામાં આવતા નથી. (૩૫૩)
Jain Education International
प्रवृत्तानां पुनर्वृत्तिरेकत्वेनोपवर्ण्यते ।
प्रतिपत्तेरुपायेषु न तत्त्वमनुगम्यते || ३५४ ॥
શાસ્ત્રમાં, જાતિના અભિધાન માટે, એકત્વને આધારે પ્રવૃત્ત થયેલા શબ્દોનુ ફરીવાર દ્રવ્યનું અભિધાન નિરૂપવામાં આવ્યું છે. જ્ઞાન માટેના ઉપાયેામાંથી (જ માત્ર) સાચી હકીકત પ્રાપ્ત થતી નથી. (૩૫૪)
अपृथक्शब्दवाच्यस्य जातिराश्रीयते यदा ।
द्रव्यस्य सति संस्पर्शे तदा जातिपदार्थता || ३५५ ||
જુદા શબ્દ વડે વાચ્ય નહિ બનેલા દ્રવ્યને શબ્દ સાથે સબ“ધ થયા હોય છતાં જાતિને (પ્રધાન અભિધાન કરનાર તરીકે) સ્વીકારવામાં આવે છે, ત્યારે પદને અ જાતિ સમજવામાં આવે છે. (૩૫૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org