________________
ત્રીજુ કાંડ
मुञ्चशब्दो यथाधेय मञ्चेष्वेव व्यवस्थितः । तत्त्वेनाह तथा जातिशब्दो द्रव्येषु वर्तते ॥ ३४८ ॥
જેમ ખાટલાના જ અથ દર્શાવતા મજ્જ (ખાટલે) શબ્દ, તેની સાથે સંબંધમાં રહેલ વ્યક્તિને પણ દર્શાવે છે, તેમ તિશખ્ત દ્રવ્યના વાચક મને છે. (૩૪૮)
૫૯૯
જેમ મન્વા; જોશન્તિ । (ખાટલાએ રડે છે) પ્રયાગમાં ખાટલામાં રહેલાં આશ્રયરૂપ ખાળકા, જે, ખાટલા સાથે સંબંધમાં છે, તેમનેા મેધ થાય છે, તેમ શ્રીયતામ્ થાયઃ । (ગાયા. લાવા), પ્રયેાગથી ગાયેારૂપ પ્રાણીઓતે લાવવામાં આવે છે, કારણકે ગેાતિ લાવો શકાતી નથી.
-तत्र जातिपद्मर्थत्वं तथैवाभ्युपगम्यते ।
जानिरुत्सृष्ट संख्या तु द्रव्यात्मन्यनुषज्यते ॥ ३४९ ॥
તેથી પદના જાતિરૂપ અને સ્વીકારવામાં આવે છે. સંખ્યા વિનાની જાતિના દ્રષ્ય ઉપર આરાપ કરવામાં આવે છે. (૩૪૯)
अस्येदमिति वा यत्र सोऽयमित्यपि वा श्रुतिः । वर्तते परधर्मेण तदन्यदभिधीयते ॥ ३५० ॥
'
ખીજા (પદાર્થો)ના (પ્રવૃત્તિનિમિત્તરૂપ) ધર્મને કારણે આ તેનું છે, અથવા આ તે છે’, એવે! પ્રયાણ થાય છે ત્યારે તે બીજા પઢાર્થીનુ અભિધાન થાય છે. (૩૫૦)
મતુર્ પ્રત્યયના લેાપ વડે અથવા અભેદત્વના આરાપથી શુકલ વગેરે ગુણશબ્દે અથવા જાતિશબ્દો તેમના આધાર અર્થાત્ આશ્રયને અ દર્શાવે છે. જાતિ તેના આધારરૂપ દ્રવ્ય વિના કદાપિ સમજવામાં આવતી નથી. તેથી અને વચ્ચેના અનેક સબંધી અતિશબ્દથી તેના આધારરૂપ દ્રવ્યતા એધ કરાવવામાં આવે છે.
यत्प्रधानं न तस्यास्ति स्वरूपमनिरूपणात् ।
गुणस्य चात्मना द्रव्यं तद्भावेनोपलक्ष्यते ॥ ३५१ ||
જે પ્રધાનરૂપ દ્રવ્ય છે, તેનુ તેના વ્યવહારપ્રયાગના પહેલાં, કોઈ સ્વરૂપ હાતુ નથી અને પછી દ્રવ્ય, ગુણના સ્વરૂપ સાથે એકરૂપ બનેલું હેાય તેવું દેખાય છે. (૩૧૧)
ક્રિયા સાથે સંબધ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતુ દ્રબ્ય એવા શુદ્ધ સ્વરૂપમાં શબ્દ વ્યવહારને યેાગ્ય બનતું નથી. મત દ્વારા તેને વિષે જાતિ કે ગુણ જેવી ઉપાધિઓને વિચાર થતા નથી ત્યાં સુધી તેનુ' શબ્દવ્યવહારગત સ્વરૂપ હેતુ નથી. પાળથી અતિ અથવા ગુણુ સાથે તેનેા સંબંધ થાય છે અને તેથી તેનામાં લિંગ અને વનની પ્રાપ્તિ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org