________________
પ૯૮
વાકય૫થી
આ પરંતુ આ વાત સ્વીકારી શકાય તેમ નથી, એમ હલારાજ જણાવે છે. પાકરૂપ ક્રિયા તેના આશ્રમો પ્રમાણે ભિન્ન હેવી જોઈએ. તેથી પાક ક્રિયાની ભિન્નતા પ્રમાણે વચન જુદાં થશે. મુસિતડુૌ નાનાં વા: ! એવા પ્રયુગમાં ગુ૩, તિય વગેરે આશ્રય જુદા જુદા છે છતાં વા ક્રિયામાં બહુવચન પ્રાપ્ત થતું નથી, કારણ કે જુદા આયો ઉપરથી ક્રિયાની વિશિષ્ટતાને ખ્યાલ આવે જ છે.
ગાશ્રયસ્થાનુviાને વરું અંમતે ચા - अधारधर्मान्सामान्य पुरस्तात् तद् विचारितम् ॥३४५॥
આશ્રયનું અભિધાન થયું ન હોય અને નિર્ભેળ જાતિ તેના આશ્રયેના ધર્મોને પ્રાપ્ત કરે છે એ પક્ષ હોય તો આ પક્ષનો અગાઉ વિચાર થયેલ છે. (૩૪૫)
શબ્દો, શુદ્ધ અર્થાત નિર્ભેળ જાતિનું જ અભિધાન કરે છે એવા મતમાં જાતિ તેનાં આશ્રોનાં ર્કિંગ અને વચનને પ્રાપ્ત કરે છે એમ થશે. આ બાબત કારિકા ૩૩પમાં રજૂ કરવામાં આવી છે. એની પુનરુક્તિની જરૂર નથી.
जातौ पूर्व प्रवृत्तानां शब्दानां जातिवाचिनाम् ।
अशब्दवाच्यात्संबन्धाद् व्यक्तिरप्युपजायते ॥३४६।। * જાતિવાચક શબ્દો, પહેલાં જાતિ દર્શાવવા માટે પ્રવૃત્ત થાય છે અને પછી શબ્દ વડે વાચ્ય ન બનતા સંબંધને કારણે દ્રવ્યનું પણ અભિધાન થાય છે. (૩૪૬) આ નિમિતીની પ્રવૃત્તિ નિમિત્તને આધારે થાય છે એવા ન્યાયને કારણે નિમિત્ત બનેલ જાતિ માટે જ શબ્દોનો પ્રયોગ થાય છે.
આ જાતિ આય વિના થી હોઈ શકે નહિ. તેથી આટયરૂપ દ્રવ્ય સાથે જાતિના અભેદ સંબંધ કાર પણ અભિધાન થાય છે. આ અભેદ સંબંધ શબદ વડે વાચ્ય બનતો નથી તે જાતિ અને કથા વચ્ચેના પરસ્પર સામ રૂપે છે. સરવાળામશેષ g#વિમત ! (૧-૨-૪) ઉપરના વાતિક ધિરાવત: સાદાતનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકાર જણાવે છે કે જાતિ પક્ષને સવીકારતાં આરંભણ વગેરે ક્રિયાઓ ગવ વગેરે નતિશ માટે શક્ય નથી. તેથી આવી આરંભણ વગેરે ક્રિયાઓ જાતિ સાથે સંબદ્ધ વ્યક્તિ એને કરવામાં આવે છે. તેથી કશે દોષ પ્રાપ્ત થતો નથી.
सोऽयमित्यभिसंबन्धाज्जातिधर्मोपर्यते ।
द्रव्य तदाश्रयो भेदो जातेश्चाभ्युपगम्यते ॥३४७॥ આ તે છે એવા અભેદ સંબંધને કારણે દ્રવ્યને જાતિના ધર્મવાળું સમજવામાં આવે છે, અને તે (દ્રવ્ય)માં રહેલ (વચન)ભેદ જાતિમાં પણ સમજવામાં આવે છે. (૩૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org