SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય ૫દીય સમજતાં બ્રાહ્મણ્ય વિનાના ક્ષત્રિય વગેરે, એ અર્થ સમજાય છે. આમ શાસ્ત્ર પ્રક્રિયાને જદી જદી રીતે સમજવામાં આવે છતાં મંત્રાળક એવા નબ સમાસમાં સ્થિતલક્ષણ અર્થાત લૌકિક રૂઢ અર્થ-બ્રાહ્મ વિનાના ક્ષત્રિય, વૈયો અને શુદ્રોમાં કશો ફેરફાર થતો નથી. ભાષ્યકારને અનુસરીને હેલારાજ પણ ઉતરપદના અર્થને તથા પૂર્વપદના અર્થને પ્રધાન અર્થ સમજાવે છે. ઉત્તરવયાત્રાધાન્યમેવ વત્ર સિદ્ધાર: ...તમાકુપવાનું પૂર્વપદાર્થપ્રાધાન્ય. નમ કારિકા ૩૧૬ ઉપરની ટીકા. .. शब्दान्तरेऽपि चैकत्वमाश्रित्यैव विचारणा । भब्राह्मणादिषु नाः प्रयोगो न हि विद्यते ॥२५०॥ - તે (નમ્ સમાસ વિગ્રહ વાકય કરતાં) જુદે શબ્દ હોવા છતાં, બંને વચ્ચેના એકત્વને આશ્રય કરીને (ત્રણ વિકલ્પની વિચારણા કરવામાં આવે છે. અન્નાહાળઃ વગેરેમાં નમ્ નો પ્રયોગ દેખાતું નથી. (૨૫૦) ન બ્રહ્મળ અગ્રાહ્મળ ! એવા પ્રાતિપાદક શબ્દોના સમૂહરૂપી વિપ્રહ વાક્યમાં અને મઝાહ્મળ, એવા સમાસમાં અર્થની દષ્ટિએ કશે ફેરફાર નથી. વિગ્રહવાક્યમાંને નમ્ અને સમાસનો મ અથ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સરખા છે. આવા અમેદની કલ્પના કરીને જ ત્રણ પક્ષની વિચારણા કરવામાં આવે છે. આમ નિષેધનો અથ વાકયમાં અને સમાસમાં સમાન છે. મધિ (વધારે), સપના (દૂર કરે) વગેરે શબ્દોમાં ક છે પરંતુ, એમાંથી નિષેધનો અર્થ પ્રાપ્ત થતો નથી. प्राक् समासात् पदार्थानां निवृत्ति?त्यते नना । स्वभावतो निवृत्तानां रूपाभेदादलक्षिता ॥२५१।। સ્વાભાવિકપણે નિવૃત્ત થયેલા પદાર્થોને, સ્વરૂપમાં ભેદ ન હોવાને કારણે ધ્યાનમાં નહિ આવનાર નિષેધ, સમાસમાં જોડાતાં પહેલાં નગ્ન વડે જણાવાય છે. (૨૧) વિગ્રહવાક્યમાં નગ ના પ્રયોગથી નિષેધ જણાવવામાં આવે છે. આ નિષેધ કદાપિ રસ્વતંત્ર હોતો નથી. તે હંમેશા પદાર્થનિષ્ઠ હોય છે. અર્થાત્ કોઈક પદાર્થ સાથે ન જોડાયેલું જ હોય છે. તેથી નન્ના માત્ર પ્રયોગથી વિદ્યમાન પદાર્થની નિવૃત્તિ થઈ શકે નહિ સમાસથી જુદા વિગ્રહવાક્યમાં પણ આવી જ સ્થિતિ છે. તેથી નગ્ન હમેશાં સ્વા ભાવિકપણે નિષેધ પામતા પદાર્થોને દ્યોતક બને છે. હવે જે પદાર્થોની રવાભાવિક નિવૃતિ થતી હોય તો આવી નિવૃત્તિને દક, નૈ કેવી રીતે બને એવી શંકાના જવાબમાં કહી શકાય કે શબ્દનો અર્થ વત્વર્થ નથી. શબ્દાર્થ છે. શબ્દ સાથે જોડાયેલા અર્થને નમ્ સ્પષ્ટ કરે છે. તેથી ન ઘાતક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy