________________
શ્રી કાંડ
૫૫૯ शास्त्रप्रवृत्तिभेदेऽपि लौकिकार्थो न भिद्यते ।
नसमासे यतस्तत्र त्रयः पक्षा विचारिताः ॥२४९।। શાસ્ત્ર પ્રક્રિયામાં ભિન્નતા હોવા છતાં, નષ સમાસના લૌકિક અર્થમાં ફેરફાર થતું નથી; તે કારણે આ ( સમાસ) અંગે ત્રણ વિકલ્પોને વિચારવામાં આવ્યા છે. (૨૪૯)
અષ્ટાધ્યાયીના બીજા અધ્યાયના બીજ પદના છઠ્ઠા સૂત્ર ન ઉપરના ભાષ્યની ચર્ચાને આધાર લઈને ભdહરિ હવે નગ્ન સમાસમાં લિંગ અને સંખ્યાના અતિદેશ અંગેની વિચારણે કારિકાઓ ૨૯ થી ૩૧૬ દ્વારા કરે છે.
નમ્ સૂત્ર જણાવે છે કે – જેમાં ઈત્ છે એવા નેત્ર નિપાતને સમર્થ સુબા સાથે વિષે તપુરુષ સમાસ થાય છે, જેમ કે મત્રાહ્મળ: આ સમાસમાં કયા પદનો અર્થ પ્રધાન છે. એ અંગે ભાગ્યકારે ત્રણ વિકટ રજૂ કર્યા છે નત્ર સમાસનો લૌકિક અથ તો નિશ્ચિત છે, છતાં પ્રક્રિયામાં ફેરફાર શક્ય હાઈને આવા ત્રણ વિકલ્પો રજુ કરવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ પ્રમાણે મત્રાહ્મળ: એવા નગ્ન સમાસમાં ઉત્તરપદનો અર્થ મુખ્ય છે. બીજા વિકલ્પ પ્રમાણે પૂર્વ પદને અર્થ મુખ્ય છે અને ત્રીજા વિકલ્પ પ્રમાણે અન્ય પદને અર્થ મુખ્ય છે. નગ્ન સમાસમાં પૂર્વપદને અર્થ મુખ્ય છે એવા ભાગ્યકારે રજુ કરેલા, મતને ભતૃહરિ અનુસરે છે. સમાસને અર્થની દૃષ્ટિએ આ મત યોગ્ય છે.
ત્રણેય વિકપિ અંગે પ્રાથમિક શંકાઓ રજૂ કરતાં ભાગ્યકાર જણાવે છે કે જે ઉત્તર પદને અર્થ મુખ્ય હેાય તે માત્રાહ્મળે માનાય એમ કહેતાં કેઈપણ બ્રાહ્મણને જ
આવશે. અત્રાળ: માં ન ને અર્થ નિષેધ છે. તેથી ત્રાહ્મળ; નો “બ્રાહ્મણને નિક' એવો અર્થ થયો, આવો નિષેધરૂપ અથ પ્રધાન અર્થ કેવી રીતે બ તેથી અહીં નર અનર્થક છે એમ માનવું રહ્યું. અત્રાળ. અને ગ્રાહ્મળ , બને શબ્દને એકસરખો અર્થ થતાં, બ્રાહ્મ માનય છે ને કેઈપણ બ્રાહ્મણને લાવો એ અર્થે થશે. બોન વિકલ્પ પ્રમાણે મત્રાળ: માં અન્ય પદના અર્થને મુખ્ય સમજવામાં આવે તે ન ચૈાહાળ્યું અત્રહ્મા, હાથં ચહ્ય જ બંન્નહાળ: એવા અર્થના બહુવ્રીહિને બદલે અન્યષદ પ્રધાન નગ સમાસ થશે. આવી સ્થિતિમાં અag: મન્તઃ | એવા પ્રયોગમાં દેનન્ત: શબ્દનાં લિંગ અને વચન ગવર્ના એવા ન સમાસનાં લિંગ અને વચન પ્રમાણે યોજવાં પડશે. ત્રીજા વિક૯પમાં, ન સમાસમાં પૂર્વપદના અર્થને મુખ્ય ગણવામાં આવતાં ન એ અધ્ય હોવાથી, આખા શબ્દ અવ્યય થતાં સમાસ અવ્યયીભાવ થશે. આ ચર્ચાના અનુસંધાનમાં ભાણકાર ઉત્તર પદના અર્થને પણ મુખ્ય ગણવાના મતના છે. કયટ આ મતને નિર્ણાયક મત તરીકે સમજાવે છે.
હેલારાજ જણાવે છે કે નગ્ન સમાસમાં અન્ય પદનો અર્થ મુખ્ય સમજતાં મન્નસાળ: માં બ્રહ્મળ: શબ્દ બ્રાહ્મણ વ્યક્તિ દર્શાવશે, બ્રાહ્મણવ જાતિ નહિ. પૂર્વ પદના અર્થને મુખ્ય માનતાં નમ્ નો અર્થ નિવૃત્તિ અર્થાત નિષેધ થશે આ નિષેધને ક્રિયા સાથે સંબંધ ન હોવાથી ત્રાહ્મણ ને અર્થ બ્રાહ્મણ જ સમજાશે. એ પ્રમાણે ઉત્તરપદને અર્થ પ્રધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org