________________
પ્રથમ ક8
* प्राणेनाप्यायिता सैवं व्यवहारनिबन्धनी ।
सर्वस्योच्छ्वासमासाद्य न वाग्वदति कर्हिचित् ॥१६३॥ પ્રાણુ વડે પોષણ પામેલી તે વ્યવહારનું કારણ બને છે. સર્વ (જન)ના પ્રાણમાં પ્રાપ્ત થઈને તે (મધ્યમા) વાફ કશું ઉચ્ચારણ કરતી નથી. (૧૬ ૩)
* घोषिणी जातनि?षा अघोषा च प्रवर्तते ।
तयोरपि च घोषिण्यो नि?पैय गरीयसी ॥१६४॥ જેમાં નાદ ઉત્પન્ન થયો છે તેવી તે ઘષવતી (વખરી) અને ઘોષ વિનાની (મધ્યમા અને પશ્યન્તી) પ્રવૃત્ત બને છે. ઘોષવતી (વૈખરી) અને નિર્દોષા (મામા) એ બેમાં નિર્દોષા વધારે મહત્ત્વની છે. (૧૬ ૪)
* स्थानेषु विवृते वायौ कृतवर्णपरिग्रहा ।
वैखरी वाक्प्रयोकतृणां प्राणवृत्तिनिबन्धना ॥१६५॥ (ઉરચારણ) સ્થાનોમાં વાયુ પ્રતિઘાત પામતાં વર્ણ (શબ્દ વગેરે)ને સ્વીકાર કરનારી વૈખરી વાણી ઉચ્ચારણ કરનારાઓની પ્રાણવૃત્તિનું નિમિત્ત બને છે. (૧૫)
* केवलं बुद्धथुपादानक्रमरूपानुपातिनी ।
प्राणवृत्तिमतिक्रम्य मध्यमा वाक् प्रवर्तते ॥१६६।। બુદ્ધિમાં જ માત્ર નિમિત્તવાળી, કમરૂપને પ્રાપ્ત કરનારી મધ્યમાં વાણી પ્રાણવૃત્તિનું અતિક્રમણ કરીને પ્રવૃત્ત થાય છે. (૧૬ ૬),
* વિમા તુ પરથી સર્વત દતHI !
स्वरूपज्योतिरेवान्तः सूक्ष्मा वागनपायिनी ॥१६७।। વિભાગ વિનાની અને સર્વત્ર ક્રમ વિનાની સૂમવાણું પશ્યન્તી સ્વયંપ્રકાશ અને અવિનશ્વર છે. (૧૬)
* पीयूषापूर्यमाणापि नित्यमागन्तुभिर्मलैः ॥
अन्त्या कलेव सोमस्य नात्यन्तमभिभूयते ॥१६८॥ અમૃત વડે ચોતરફથી ભરાતી હોવા છતાં, ચંદ્રની છેલ્લી કલાની જેમ, (અશુદ્ધ શબ્દરૂપી) પ્રાસંગિક મલિનતાએ વડે તે હંમેશાં પૂરેપૂરી ઘેરાતી નથી (૧૬૮)
* यस्यां दृष्टस्वरूपायामधिकारो निवर्तते ।
पुरूषे षोडशकले तामाहुरमृतां कलाम् ॥१६९॥ જેનું સ્વરૂપ સમજવામાં આવતાં, (સંસારબંધનરૂપી) જવાબદારી ચાલી જાય છે. સેળ કલાવાળા પુરુષમાં તેને નિત્ય કલા કહી છે. (૧૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org