________________
વાયતીય
નેવામથવા (૨.૨.૨૪) સૂત્ર ઉપરના વાતિક ૭ ઉપરના ભાગ્યમાં જણાવવામાં આવ્યું છે કે મનુના અર્થમાં બહુત્રીહિ સમાસ કરો. આ બહુત્રીહિ સંબંધરૂ૫ અથ દર્શાવે છે. સંબંધનું પ્રતિપાદન થતાં સંબંધીનું પણ અભિધાન કરવું જોઈએ. આવા સંબંધીનું અભિધાન થયું ન હોય તે બીજા મgqની જરૂર પડે. તેને પણ સંબંધી પ્રાપ્ત ન થતાં વળી બીજે મતુર્ જ પડે એમ અનવસ્થા થશે.
માજ પ્રત્યય વડે સંબંધીનું અભિધાન થતાં બત્રીહિ પણ સંબંધીનું અભિયાન કરશે અને તેથી બહુત્રીહિ વિભકત્યર્થનું અભિધાન કરે છે એવા મતને ત્યાગ કરવો પડશે.
પુન: વડ માં શુઝઃ શબ્દ માત્ર સફેદ ગુણ દર્શાવતો નથી પરંતુ સફેદ ગુણ શાળા વસ્ત્ર એ અર્થ દર્શાવે છે. શુગઢ: માં મલુને લે૫ થયેલ છે એમ સમજવાનું છે. વિશ: માં મા લાગ્યા નથી કારણ કે ચિત્રગુડ સમાસ જ મનુને અર્થ દર્શાવે છે.
संबन्धस्य च संबन्धी संबधोऽन्यः प्रसज्यते ।
विभक्त्यर्थप्रधाने च क्रियायोगो न कल्पते ॥२२०॥ બીજે સંબંધ પહેલા સંબંધના સંબંધી તરીકે પ્રાપ્ત થશે. વિભક્તિને અથ મુખ્ય સમજવામાં આવતાં ક્રિયા સાથે તેને સંબંધ થઈ શકશે નહિ. (૨૨૦)
બહુત્રિહિને મલુન્ લગાડવામાં આવતાં અને મનુ પણ સંબંધ જ દર્શાવે છે એમ
i બીજી એક મુશ્કેલી પ્રાપ્ત થશે. તે એ છે કે ક્રિયા સાથે તેને સંબંધ થઈ શકશે નહિ.
બહુવહિ અને મત્સ્ બને સંબંધ દર્શાવે છે એમ માનવામાં આવતાં, મg૬ બહુવહિન સંબંધી થશે. સંબન્ધરૂપ અર્થ અસત્તભૂત હોવાથી ક્રિયાનું સાધન બનશે. નહિ અને તેથી ચિત્રકુ માનીયતામ્ એવો પ્રયોગ થશે નહિ.
विभक्त्यर्थप्रधानत्वात् ततस्तत्रेति न क्रिया ।
दृश्यादिः कर्मक दिनिमित्तत्वाय कल्पते ॥२२१॥ ત્યાંથી (જુઓ, ત્યાં (જુઓ) વગેરે પ્રગોમાં જેવું વગેરે ક્રિયાઓ કર્મ, કર્તા વગેરે (કારકોને સમજવા)નાં નિમિત્ત બનતી નથી, કારણ કે તેમની) વિભક્તિને અથ મુખ્ય હેય છે. (૨૧)
તા: પયઃ 1 (ત્યાંથી જુઓ) તત્ર વયઃ | (ત્યાં જુઓ) વગેરેમાં અપાદાન, અધિકરણ વગેરેના અર્થો મુખ્ય છે. આ અર્થે અસરૂપ હોવાથી કર્મ, કર્તા વગેરેના નિમિત્ત બનતા નથી, તેથી તન મન વશ્ય ! (ત્યાંથી આવેલાને જુએ) તત્ર સ્થિતઃ વશ્ય 1 (ત્યાં રહેલા તમે જ) વગેરે વામાં માનત', હિથતઃ વગેરે પદોને અયાહાર માનવાં પડશે. તેથી તે પદોનું કમંત અને કર્તા ત થશે, તતઃ અથવા તત્ર વગેરેનું નહિ,
આમ, વિભર્યા પ્રધાન પક્ષમાં દોષ આવશે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org