________________
ત્રીજું કાંડ
अन्तर्भवेच्च संबन्धः प्राधान्याभिहितः कथम् ।
स प्रातिपदिकार्थश्च तथाभूतः कथ भवेत् ॥२२२।। (સમાસમાં) મુખ્યપણે જણાવાયેલ સંબંધ (પ્રાતિપાદિકાથમાં) અન્તભંત કેવી રીતે બને ? અને તે (સંબંધ) પ્રાતિપાદિકાર્થ કેવી રીતે બની શકે? (૨૨૨)
ૌત્રા (ત્રનું) એવા પ્રયોગમાં લઠ્ઠીનો સંબંધ પ્રધાનપણે જણાવવામાં આવે છે. બહુવીહિમાં પણ સંબંધ મુખ્યપણે જણાવાય છે એમ માનીએ તો ત્રિશુલ વસહ્ય | પ્રયોગ પ્રાપ્ત થશે. વડીને અર્થ અર્થાત્ સંબંધરૂપ અર્થ જે બહુત્રીદિ વડે ચ્છવાય છે તે બહુવ્રીહિમાં અન્તભૂત બને છે અને બહુવ્રીહિરૂપ પ્રાતિપાદિકને અર્થ થાય છે. તેથી પ્રાતિપાદિકના અર્થમાં પ્રથમ પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ આ વાત બરાબર નથી. સંબંધીને ગૌણરૂપે રહેલો સંબંધ સમાસમાં અન્તભૂત બને છે અને ત્યારે જ તે પ્રાતિપદિકનો અર્થ બને છે. જેનg: 1 શબ્દમાં ગન વડે દર્શાવાતે સંબંધ પુરણ: એવા શબ્દના મુખ્ય અર્થના ગૌણુરૂપે છે અને તેથી રાગપુષઃ એવા પ્રાતિપાદિકના અથના ભાગરૂપે પ્રાપ્ત થાય છે. ચિત્ર" માં આવી સ્થિતિ નથી.
असंभवात्तु संबन्धे संबन्धसहचारिणि ।
जातिसंख्यासमाहारकार्याणामिव संभवः ॥२२३॥ (બહુવીહિ વડે જણાવાતા) સંબંધ સાથે ક્રિયાને સંબંધ પ્રાપ્ત થતું ન હોય તે જાતિ, સંખ્યા અને સમૂહની ક્રિયાઓની જેમ, સંબંધ સાથે જોડાયેલા સંબંધો (દ્રવ્ય) સાથે તે (ક્રિયાઓ)ને સંબંધ થઈ શકશે. (૨૨૩)
અગાઉની કારિકા નં ૨૨૧ અને ૨૨૨માં જણાવવામાં આવ્યું કે તત્ર વશ્ય ! તતઃ વશ્ય 1 વગેરે પ્રયોગને વિચાર કરતાં જણાય છે કે તેમાં અધિકરણ, અપાદાન વગેરે અર્થો મુખ્ય હોવા છતાં તેમને પ્રયોગ શકય બને છે. ક્રિયા દર્શાવનારા ક્રિયારૂપ સાથે બહુવ્રીહિને સંબંધ કેવી રીતે પ્રાપ્ત થશે એ બાબત આ કારિકામાં જણાવવામાં આવી છે. જો સમેત ! (બળદને હણવો), ગ્રાહ્મળાનાં રાત મનાય . (સે બ્રાહ્મણોને લાવો) અને વખ્યપૂરી વણતામ્ પ (પાંચ પૂળા બાંધ) પ્રયોગમાં અદ્રવ્ય એવાં ગોજાતિ, બ્રાહ્મણની સંખ્યા અને ચોક્કસ સમૂહ માટે નક્કી થયેલી ક્રિયાઓને તેમની સાથે સીધો સંબંધ નથી, આવો સંબંધ ન હોવાને કારણે તે ક્રિયા સાથે અવિનાભાવથી જોડાયેલા સબંધી દ્રવ્ય સાથે ક્રિયાનો સંબંધ થશે.તે પ્રમાણે વિત્રનુ: માનયતાત્ | (કાબરચિતરી ગયાવાળા તેને લા)માં માત્ર સંબંધની પ્રતીતિ થતી હોવાથી તેની સાથે ક્રિયાનો સંબંધ શક્ય ન હવાથી સંબંધો પદાર્થ અર્થાત વ્યક્તિવિશેષ સાથે ક્રિયાને સંબંધ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org