________________
ત્રીજુ કાંડ
प्रतिबद्धाश्च यास्तेन चित्रा विश्वस्य वृत्तयः ।
तोः स एवानुजानाति यथा तन्तुः शकुन्तिनः || १५ ||
વિશ્વની જે જુદી જુદી પ્રવૃત્તિએ તેણે અટકાવી હતી તેમને, તે કાલ (પેાતે જ), દારી જેમ પ`ખીએને ઊડવા દે તેમ, અનુમતિ આપે છે. (૧૫)
ખાજ વગે૨ે મેટાં પંખીઓને પકડવા માટે રાખેલી દોરીથી બાંધેલી નાની ચકલીએ વગેરેને શિકારી, દારી ઢીલી કરીને થાડીવાર ઉડવા દે છે, પછી દારી ખેંચીને કરી તેમનું ઉડ્ડયન બંધ કરે છે, તેમ કાલ વડે પ્રતિબદ્ધ સ કાર્યોને તે કાલ જ ફરીવાર પ્રવૃત્તિ કરતાં દર્શાવે છે.
विशिष्टकाला संबन्धाल्लब्धपाकासु शक्तिषु ।
क्रियाभिव्यज्यते नित्या प्रयोगाख्येन कर्मणा ॥ १६ ॥
ચાક્કસ કાલના સબંધને લીધે પિરપક્વ બનેલી શક્તિમાં, પ્રેરણા રૂપ કને કારણે નિત્ય ક્રિયા વ્યક્ત થાય છે. (૧૬)
૩૭૫
પ્રગટ
થાય
વૈશેષિક મત પ્રમાણે આ વિશ્વની રચના પ્રાણીઓના ઉપભેગ માટે છે. તેથી પ્રલય પૂરા થતાં અદૃષ્ટને કારણે પરમાણુઓમાં, કાને ઉત્પન્ન કરવાની શક્તિ છે, સાંખ્ય દર્શીન પ્રમાણે જગતના મૂળ કારણ પ્રધાનમાં અને ક્રાર્યોન્મુખ શક્તિવાળા સત્ત્વ, રજસ, તમસ, વગેરેમાં પરસ્પર સસ` માટે પ્રેરણા નામે વિશિષ્ટ ક્રિયા ઉત્પન્ન થાય છે. આ પ્રેરણાને લીધે પ્રવૃત્તિ અર્થાત્ નિત્ય ક્રિયાની અભિવ્યક્તિ થાય છે.
जातिप्रयुक्ता तस्यां तु फलव्यक्तिः प्रजायते ।
कुतोऽप्यद्भुतया वृत्त्या शक्तिभिः स नियम्यते ॥ १७ ॥
Jain Education International
તે (અભિવ્યક્ત નિત્ય ક્રિયા)માં, જાતિ વડે પ્રયુક્ત અનેલ લક્તિ ઉત્પન્ન ચાય છે, અને કાઈક અદ્ભુત પ્રવૃત્તિને લીધે શક્તિ વડે તેનુ નિયમન થાય છે. (૧૭)
નિત્ય ક્રિયા અભિવ્યક્ત થતાં, પેાતાના વ્યક્તિએરૂપ આશ્રયેા માટે ઉદ્યત થયેલી અને ક્રિયાઓની પ્રયાજક એવી જાતિએ ક્રિયાનું નિયમન કરે છે. કારણામાં ફુલવ્યક્તિ અર્થાત્ કાવ્યક્તિ ઉત્પન્ન થાય છે.
ततस्तु समवायाख्या शक्तिर्भेदस्य बाधिका । marana ता व्यक्तिरापादयति कारणैः ॥ १८ ॥
ત્યાર પછી (કાર્યકારણના) ભેદની ખાધક સમવાય નામે શક્તિ તે (ફૂલ) વ્યક્તિઓને (ઉપાદાન) કારા સાથે જાણે કે એકત્વ પ્રાપ્ત કરાવે છે. (૧૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org