________________
૩૭૪
વાપરીય
કાલવડે પ્રયુક્ત થતી કારણશક્તિએ, કાર્યને ઉત્પન્ન કરે છે, અને અભિવ્યક્ત કરે છે. સત્કાર્યવાદમાં કાયની અભિવ્યક્તિ થાય છે અર્થાત અભિવ્યક્ત થયેલ કાર્ય નિયત કાળ સુધી વ્યવસ્થિત બને છે. અસત્કાર્યવાદમાં કાર્યની ઉત્પત્તિ થાય છે. વિનાશ અંગે સકાર્યવાદમાં કાર્યને તિભાવ થાય છે, અસત્કાર્ષવાદમાં વિનાશ થાય છે. આ બધી અવસ્થાએ કાલકૃત છે.
स्थितस्यानुग्रहस्तैस्तैर्धमः संसर्गिभिस्ततः ।
प्रतिबन्धस्तिरोभावः प्रहाणमिति चात्मनः ॥११॥ (કાલ સાથે) સંસર્ગવાળા તે તે ધર્મોની, સ્થિતિરૂપ ભાવ ઉપર અસર થાય છે. તે (પ્રમાણે) ભાવાત્માનો અવરોધ, અદશન અને વિનાશ (પણ કાલને કારણે થાય છે). (૧૧)
સ્થિતિ અર્થાત્ સત્તારૂ૫ ભાવ ઉપર કાલ સાથે સંબદ્ધ જુદી જુદી શક્તિરૂપી ધર્મોની અસર અર્થાત ઉપકાર થાય છે. આ અસર અવરોધ, અદર્શન અને વિનારારૂપ હોય છે.
प्रत्यवस्थ तु कालस्य व्यापारोऽत्र व्यवस्थितः ।
काल एव हि विश्वात्मा व्यापार इति कथ्यते ।।१२।। આ જગતમાં (ભાવની) દરેક અવસ્થા ઉપર કાલની પ્રવૃત્તિ નિશ્ચિત થયેલી છે. કાલને જ સર્વાત્મરૂપ વ્યાપાર કહે છે. (૧૨)
मूर्तिनां तेन भिन्नानां आचयापचयाः पृथक् ।
लक्ष्यन्ते परिणामेन सर्वासां भेदयोगिना ॥१३॥ તે કાલ સાથે સંબદ્ધ ક્રિયાવિશેષોના પરિણામને કારણે જુદાં જુદાં મત દ્રવ્યના વૃદ્ધિ અને હાસ જુદાં જુદાં સમજાય છે. (૧૩)
जलयन्त्रभ्रमावेशसदशीभिः प्रवृत्तिभिः ।
स कलाः कलयन्सर्वाः कालाख्यां लभते विभुः ॥१४॥ રેટના બ્રમણ જેવી પ્રવૃત્તિઓથી સઘળા પદાર્થોને પ્રવૃત્તિવાળા બનાવીને તે સર્વવ્યાપી, કાલ, એવું નામ પ્રાપ્ત કરે છે. (૧૪)
ક્રા: કચતિ નિ દાઢ: પદાર્થોની ક્રિયાને પ્રવૃત્ત કરે તે કાળ એવી વ્યુત્પત્તિ અહીં આપવામાં આવી છે. કાલની પ્રવૃત્તિ રંટના ભ્રમણ જેવી છે. ગોળગોળ ફરતા રંટના ઘટ, એક ભ્રમણ પૂરું થતાં ફરીવાર દેખાય છે, તેમ ઋતુ, દિવસ, સપ્તાહ, વર્ષ વગેરે વારંવાર પ્રાપ્ત થાય છે. (સરખાવો : afમwaઝમવરપરાવર્તમાનામાવા શાશયર જાતિ મૂતાનિ જાર ત્યુ તે સરખાવો :.
अध्याहितका यस्य कालशक्तिमुपाश्रिताः । કરમારો વિશ્વા૨ ૫ માવજે૨ યોનઃ -વા.૫.૧.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org