SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ વાક્યપદીય બ્રાહ્મણનાં તપ, વિદ્યા, આચારશુદ્ધિ વગેરે ગુણો ક્ષત્રિયમાં પ્રાપ્ત થતાં, તેમના સાદગ્ધને લીધે અર્થાત શંકાના કેઈક કારણને લીધે લત્રિય માટે બ્રાહ્મણ શબ્દ વાપરવામાં આવે છે. પરંતુ અત્યંત વિસદશ એવાં માટીનાં ઢેફાં માટે બ્રાહ્મણ શબ્દ કઈ વાપરતું. નથી. તેથી બાહ્ય શબ્દથી બ્રાહ્મણ જેવા ક્ષત્રિયનું જ્ઞાન થાય છે. મૃાાતિ મુવ્યંઢો "વશ્વ હૃ: I (૩.૧.૧૨, અમૃતતભાવ અર્થ સમજાતો હોય ત્યારે જેને વુિં પ્રત્યય લાગે છે તેવા 57, શીવ્ર વગેરે પ્રાતિપદિકેને મેં ધાતુના અર્થમાં શ્ય પ્રત્યય લાગે છે અને તે પ્રાતિ પદિકને અંતે આવતા વ્યંજનને લોપ થાય છે) સૂત્ર ઉપરના વાતિક સાવિ વવન માગ્યાત્ ! ઉપરના ભાષ્યમાં જણાવ્યું છે કે નગ્ન અથવા ફુવ શબ્દથી જોડાયેલો શબ્દ પિતાના અર્થથી જુદા અને પિતાના અર્થન જેવા પદાર્થને જણાવે છે, કારણ કે વ્યવહાર પ્રયોગમાં આવો જ અર્થ પ્રાપ્ત થતો હોય છે. શત્રાળમાનય છે પ્રયોગથી બ્રાહ્મણથી જુદા પરંતુ બ્રાહ્મણ જેવા ક્ષત્રિયને બેધ થાય છે. માહ્મrમાનય કહેતાં કેઈ ઢેફુ લાવતું નથી. હવે ગ્રાહ્મળ: એવા ન- સમાસમાં બ્રાહ્મણ એવો મુખ્ય અર્થ ક્ષત્રિય અર્થની નિવૃત્તિ કરે છે. તેથી બ્રાહ્મણત્વના નિષેધનું અધિકરણ બનેલ ક્ષત્રિય અર્થ માંgrળમાનય ! એવા પ્રયોગમાં ક્રિયાના સાધનરૂપ બને છે. ન સમાસ ભાવ પ્રતિષેધની સમાપ્તિ દર્શાવતો હોવાથી માત્રાહ્મળ: સમાસમાં કારકના અર્થને બેધ થશે નહિ. તેથી એમ સમજવું જોઈએ કે નગ્ન નું કાર્ય ક્ષત્રિયમાં આરેપિત બનેલા બ્રાહ્મણત્વને નિષેધ કરવાનું છે, એટલું જ નહિ પરંતુ ઉત્તરપદના અર્થના જેવા અર્થને બંધ કરાવવાનું છે. अनेकस्मादसः इति प्राधान्ये सति सिध्यति । सापेक्षत्व प्रधानानामेव युक्त त्वतल्विधौ ॥२८२।। બીજા પદને અર્થ મુખ્ય હોય ત્યારે અનેHT, : એવાં શબ્દરૂપે સિદ્ધ થાય છે. આ પ્રમાણે રવ અને તર્ પ્રત્યના વિધાન અંગે પ્રધાન પદનું જ સાપેક્ષ ત્વ એગ્ય ઠરશે. (૨૮૨) ન- સમાસમાં ઉત્તર પદનો અર્થ પ્રધાન છે એ પક્ષ ચોગ્ય ઠરે છે. તે પક્ષ અંગે એક બીજી બાબત પણ વધારામાં પ્રાપ્ત થશે. અને પ્રવેગમાં ઇન્ એવા ઉત્તર પદને પ્રધાન સમજવામાં આવે તો જ તેને આશ્રયે રહેલ સંખ્યા અર્થાત એકવચન સિદ્ધ થાય છે. ઉપરાંત તેનું સર્વનામત પણ સિદ્ધ થશે. તેથી તેને માત્ જેવાં શબ્દરૂપ બને છે. ઉત્તરપદના અર્થને મુખ્ય સમજવામાં આવતાં ઢીનામઃ | (૭.૨.૧૦૨, ત્યાર ગણમાંના કેટલા વર્ણને, પછી વિભક્તિ પ્રત્યય આવતાં, મ આદેશ થાય છે) સૂત્ર પ્રમાણે : વગેરે રૂપ પણ સિદ્ધ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy