SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું કાંડ ૫૭૫ તથા માવતર . (૫.૧.૧૧૯, તેનો ભાવ એવા અર્થમાં પ્રતિપાદિકને તવ અને તસ્ત્ર પ્રત્યય લાગે છે) ઉપરના વાર્તિક સ્વતજ્યાં નગ્ન સમાવ: પૂર્વવિપ્રતિષિä વોઃ સ્વરલિમ્ ! ઉપરના ભાગ્યમાં જણાવવામાં આવ્યું છે કે અને ત ની અપેક્ષાએ ન તપુરુષ સમાસ, પૂર્વ વિપ્રતિષેધને કારણે, પ્રથમ કરવો. બીજી રીતે કહીએ તો ન ગ્રીચ ભાવ: ને ન તપુરુષ સમાસ કરવો હોય તે ન અને ગ્રી: નો સમાસ મંત્રાણા: પહેલાં કરો, અને ત્યાર પછી તેને હવે પ્રત્યય લગાડવો. આમ કરવાની જરૂર શી? વાર્તિકકારના શબ્દો વરસિદ્ધચક | ને સમજાવતાં ભાષ્યકાર જણાવે છે કે અત્રહ્મગ: એવા ૨વામાં આવતાં, પહેલો મ, પૂર્વપદ પ્રકૃતિસ્વરના નિયમને કારણે ઉદાત્ત થશે, પરંતુ પછી થનારા સ્વર પ્રબળ હોવાથી રવ પ્રત્યય લગાડયા પછી તેમાંના 4 પ્રત્યયને ઉદાત્ત થછે, બાકીના બધા સ્વરા અનુદાના થતાં બત્રાણાનવમ્ એવો અનાદાસ થશે. જે ય અને તત્ર ન બનતાં પહેલાં લાગે તે આથી વિપરીત સ્થિતિ પ્રાપ્ત થશે. एकस्य च प्रधानत्वात् तद्विशेषणसंनिधौ । प्रधानधर्माव्यावृत्तिरतो न वचनान्तरम् ॥२८३।। ( સમાસમાં) [ પદ મુખ્ય હોવાથી તેના વિશેષણ (ન)ની હાજરીમાં (એકવચન રૂપી) મુખ્ય ધમની નિવૃત્તિ થતી નથી, અને તેથી જો માં બીજુ કોઈ વચન થશે નહિ. (૨૮૩) प्रधानमत्र भेद्यत्वादेकाथों विकृतो नमा । हित्वा स्वधर्मान् वर्तन्ते द्वयादयोऽप्येकतां गताः ॥२८४॥ અહીં (અને સમાસમાં) ન વડે વિશેષિત બનેલ એક, એવો અર્થ વિશેષ્ય હેવાથી મુખ્ય છે. એકત્વને પામેલા દ્ધિ વગેરે પિતાનાં દ્વિત્વ વગેરે લક્ષણોનો ત્યાગ કરીને રહે છે. (૨૮૪) એકત્વ સંખ્યાને જેમાં આરોપ થયો છે એવી દ્વિ, બહુ વગેરે સંખ્યાઓ ઢીને. સમાસને અર્થ છે. હવે મને માં ન જે એકની નિવૃત્તિ કરતો હોય તો એકવચન નહિ પરંતુ એને, મને વા', જેવા સમાસ પ્રયોગો થવા જોઈએ. આવી શંકાના જવાબમાં આ કારિકામાં જણાવવામાં આવે છે કે દ્ધિત્વ, બહુત્વ વગેરે સંખ્યાઓ એકત્વથી વિશેષિત બની છે. વિશેષ્ય બનેલી તે સંખ્યામાં તેમના દ્વિ, બહુ વગેરે ધર્મોનો ત્યાગ કરે છે. તેથી મને એકવચનસમાસ થશે. ब्राह्मणत्वं यथापन्ना नभ्युक्ता क्षत्रियादयः । द्वित्वादिषु तथैकत्व नभ्योगादुपचर्यते ।।२८५।। ન (રૂપ પ્રતિષેધ)થી જોડાયેલા ક્ષત્રિય વગેરે જેમ બ્રાહ્મણત્વના આપને પ્રાપ્ત કરે છે તેમ ન. સાથે જોડાવાથી દ્વિવ વગેરેમાં એકત્વનો આરોપ કરવામાં આવે છે. (૨૮૫) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy