SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ વાટયપતય एकत्वयोगमासाद्य स धर्मः प्रतिषिध्यते । द्वयादिभ्यस्तेषु तच्छब्दो वर्तते ब्राह्मणादिवत् ॥२८६॥ દ્વિ વગેરેમાં એકવરૂપ (અર્થ)ને પ્રાપ્ત કરીને તે, એકવરૂ૫) ધર્મ દ્ધિ વગેરેમાંથી નિવૃત્ત બને છે. (શત્રાહ્મણ સમાસમાં) બ્રાહ્મણ શબ્દની જેમ તે (પ) શબ્દ, તે (દ્ધિ વગેરે) ને બદલે પ્રગમાં પ્રાપ્ત થાય છે. (૨૮૬) દ્ધિ, વદુ વગેરેમાં માત્ર બ્રાન્તિને કારણે આરોપિત બનેલ એકત્વને ન વડે નિષેધ થાય છે. પરંતુ ઇ: એવા પ્રયોગનો નિષેધ કરવામાં આવતો નથી. એ g: શબ્દ ન હોય તે દ્ધિ વગેરેમાં એકત્વનો આરોપ ન થાય અને તે પછી ન... શેનો બાધ કરશે? आविष्टसंख्यो वाक्येऽसौ यथा द्वादौ प्रयुज्यते । वृत्तौ तस्य प्रधानत्वात्सा संख्या न निवर्तते ॥२८७।। વાકયમાં ચોક્કસ સંખ્યારૂપ અને દર્શાવતો આ શબ્દ, જેમ ફ્રિ વગેરે (સંખ્યાઓ) દર્શાવવા જાય છે તેમ સમાસમાં પણ તે મુખ્ય હોવાથી તેની) તે (એકવ) સંખ્યાને ત્યાગ થતો નથી. (૨૮૭) प्रतिषेध्यो यथाभूतस्तथाभूतोऽनुषज्यते । वचनान्तरयोगे हि न सोऽर्थः प्रतिषिध्यते ॥२८८॥ નિષેધ પામનાર (ઉત્તરપદ ને અર્થ) જે એકવચનવાળો) હોય છે તેવો જ તે (ન.) સાથે જોડાય છે. બીજા વચન સાથે તેને જોડવામાં આવે તો તેના (તે એકત્વરૂપ) અને (સમાસમાં) નિષેધ થશે નહિ. (૨૮૮) પ્રતિષેધવિષયની કલ્પના કરવા માટે અસ૬ અર્થવાળું ઉત્તર પદ પ્રયોજાય છે અર્થાત પ્રતિષેધ્ય અર્થ જે વચનમાં હોય તે જ વચનવાળું પદ ન સાથે જોડાય છે. અને સમાસમાં દિ, ટુ વગેરેમાં એકવચનનો નિષેધ સમજાવવાનો છે તેથી એકવચનવાળા ઉત્તર પને જ ન લગાડવામાં આવે છે. જે ત્યાં દ્વિવચન કે બહુવચનને પ્રયોગ કરવામાં આવે તો જેને નિષેધ કરવાનો છે તે પદાર્થની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થશે નહિ. अशुक्ल इति कृष्णादियथार्थः संप्रतीयते । संख्योन्तर तथानेक इत्यत्राप्यभिधीयते ॥२८९॥ જેમ શબ્દમાંથી કાળું વગેરે અર્થ સમજાય છે તેમ ઉનેદમાંથી બીજી સંખ્યાઓ જણાવવામાં આવે છે. (૨૮૯) આ કારિકાથી શરૂ કરીને કારિકા ૨૯૬ સુધીમાં અને સમાસના નિષેધ અંગે પ્રસ"પ્રતિષેધ અને પર્યદાસ એવા બે પક્ષોનો વિચાર કરવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy