SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ પ૭૭. ભાષ્યકાર જણાવે છે કે મને માં એકના પ્રતિવેધ વડે ઘણી બાબતેને ખ્યાલ કેવી રીતે આવશે ( પુનરરથ પ્રતિ નાં સંપ્રત્યયઃ સ્થાત !). શબ્દ જે બહુવચન દર્શાવતા હોય તો બહુવચન વપરાશે. હવે મને ને અર્થ “એક વન પ્રતિષેધ” એટલો જ કરવાનો હોય તો મને ન માગત: ! એવા પ્રયોગ વડે ઘણું માણસોના આગમનને ખ્યાલ નહિ આવે. પૂર્વપક્ષની દલીલ છે કે ઉત્તરપદના અને પ્રધાન સમજવા માટે ન...1ને પ્રસજ્યમતિધ રૂપે સમજવું જોઈએ. આ રીતે મને ગન: સામત: ને અર્થ એક વ્યક્તિ આવી નથી (g: ગન: ન માત: 1) એ થશે. પરંતુ પ્રસપ્રતિષેધ રૂપે ન ને સમજવામાં આવતાં “એક વ્યક્તિ આવી નથી' એવા વચનમાંથી કશું પ્રાપ્ત થતું નથી. આ મુશ્કેલી ટાળવા માટે નાને પ્રથુદાસ રૂપે સમજવો, જેથી ને? બનઃ માત: 1. નો પ્રાપ્તિરૂ૫ અર્થ, “ એક નહિ એવી વ્યક્તિએ આવી છે' થશે. અહીં પ્રાતિનો નિષેધ થશે, અપ્રાપ્તિને નહિ. પદાસ સમજવામાં આવતાં મા પદમાં શુકલની નિવૃત્તિરૂ૫ કૃણુ વગેરે અર્થ અક્કસ રૂપે પ્રગટ થશે. એ પ્રમાણે ને. માં એકની નિવૃત્તિથી દિ, બહુ વગેરે અક્કસ સંખ્યામાં પ્રાપ્ત થશે. क्रियाप्रसङ्गात्सर्वेषु कर्मस्वङ्गीकृतेषु च । एकस्मिन् प्रतिषिद्धेऽपि प्राप्तमन्यत् प्रतीयते ॥२९०॥ ક્રિયા સાથેના સંબંધને કારણે અને જ્યારે બધાં કાર્યોનો સ્વીકાર થશે હોય ત્યારે એક નિષેધ થતાં બીજાની પ્રાપ્તિ સમજાય છે. (૨૯૦) ક્રિયા અથવા ગુણનું પહેલાં વિધાન કર્યા પછી વક્તા નબ દ્વારા તેનો નિષેધ કરે છે, જેમ કે (તમે) બેસાડે, સુવાડે, જમાડે (માસ, શાયર, મોગા ); એમ પહેલાં ક્રિયાનું વિધાન કરીને અર્થાત પ્રસજ્યનું વિધાન કરીને અને એ પ્રતિષેધ જાહેર કરવામાં આવે છે. (વસગ્યાયં ત્રિય કુળ વા તતઃ પાન નિતૃર્ત કરોતિ તથા માસય શાયર મોરયાને 1 ) क्रियाश्रुतिश्च प्रक्रान्ते प्रसज्यप्रतिषेधने । पर्युदासे तु नियतं संख्येयान्तरमुच्यते ॥२९१॥ પ્રસ પ્રતિષેધ પક્ષને સ્વીકારવામાં આવતાં, ક્રિયાને ઉલ્લેખ, નિષેધ વિનાના કારની પ્રાપ્તિ કરાવશે. પથુદાસને સ્વીકારવામાં આવતાં બીજી ચોક્કસ સંખ્યાવાળા કારકને બંધ થશે. (૨૯૧) વા-૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy