________________
૫૭૮
વાકય૫દાય
અને સમાસમાં પ્રસપ્રતિષેધ સમજવામાં આવતાં ક્રિયાનો ઉલેખ પોતાની સ્વાભાવિક શક્તિને પરિણામે જે સાધનોનો નિષેધ થયો નથી તે સાધનોની પ્રાપ્તિ કરાવશે. હવે જે પર્ણદાસ પક્ષને સ્વીકારવામાં આવે તે મને માં માસ, શાય વગેરે ? ન હેવાથી એક સિવાયની બીજી સંખ્યાઓ, અર્થાત દિ, બહુ, વગેરે સમજવામાં આવશે.
धात्वर्थः कर्मविषयो व्यपदिष्टः स्वसाधनैः ।
अर्थात् सर्वाणि कर्माणि प्रागाक्षिप्यावतिष्ठते ॥२९२।' પિતાનાં સાધનોથી નિર્દિષ્ટ બનતે કમ વિષયક ધાત્વર્થ, તેના અર્થને કારણે બધા પદાર્થોને, નિષેધની પહેલાં પ્રાપ્ત કરાવીને, દઢ બને છે. (૨૯૨).
માર, શાયય, મોગય જેવાં ક્રિયારૂપોમાંના ધાતુઓના અનેકવિધ અર્થને તેનાં સાધનો અર્થાત્ કાર વડે નિર્દેશ થાય છે. પરસ્પર વિરુદ્ધ એવા ક્રિયાનિર્દેશાવાળો આ અર્થ, એક સાધન સાથે જોડાઈ શકતો નથી. તેથી નિધની પહેલાં અનેક સાધનની પ્રાપ્તિ કરાવે છે. ત્યાર પછી એકના નિષેધથી બીજાં કારકોની પ્રાપ્તિ થાય છે,
नितिसाधनाधारे यत्राख्याते प्रयुज्यते । अनेक इति पश्वाच्च तिष्ठतीत्यनुषज्यते ॥२९३।। साध्यत्वात् तत्र सिद्धेन क्रिया द्रव्येण लक्ष्यते ।
प्रागेवाङ्गीकृतं द्रव्यमतः पूर्वेण भिद्यते ॥२९४॥ જેના સાધનને આશ્રય બરાબર જાણતે છે એવા આખ્યાત સાથે અનેક નો પ્રયોગ થાય છે અને ત્યાર પછી તેની સાથે) તિષ્ઠતિ પ્રયોજાય છે,
ત્યાં સાધ્ય હેવાને કારણે યિા, સિદ્ધ દ્રવ્ય વડે સમજવામાં આવે છે. દ્રવ્યને પહેલેથી જ (સાધન રૂપે) સ્વીકારવામાં આવે છે. તેથી અગાઉ પ્રજાયેલા (અને એવા) દ્રવ્ય વડે તે ક્રિયાને જુદી સમજવા માં આવે છે. (૨૯-૨૯૪)
ભાષ્યકારનાં વચને, “ચાપ તરતજીતે વઘતું યત્ર ચાલુળ વતે, યત્ર ન प्रसज्यते तत्र क्थम् । अनेकस्तिष्ठति इति । भवति एवंजातीयकानामध्येकैकस्य प्रतिषेधे बहूनां સંઘચય: I તાધા ન ઈશ્ન વિમ્ ન ન પ મુન્ | માંના વિચારો આ બે કારિકાઓના મૂળમાં છે. ભાષામાં વાર્ષિ...
તિતિ ! માંના પૂર્વ પક્ષને માત..સુસ્વમિતિ 1 થી ઉત્તર આપવામાં આવ્યો છે.
ન અંગે બે પક્ષોનો વિચાર કરવામાં આવે છે ? (૧) જ્યાં ક્રિયાનો પ્રથમ ઉલ્લેખ કરી પછી નાનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમ કે
शायय आसय भोजय अनेकम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org