________________
પ૯
ત્રીજુ કાંઠ (૨) જ્યાં ન નો ઉલેખ પ્રથમ હોય અને પછી ક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવે જેમકે
w: તિ િ |
અને તિવ્રતિ 1 માં યુનેસ: માંથી “ઘણું”નો અર્થ કેવી રીતે પ્રાપ્ત થશે, કારણકે અહીં પ્રતિષેધને ઉલ્લેખ પહેલાં છે અને ક્રિયાનો ઉલેખ પછી છે (ત્ર તુ પૂર્વમેવ paas qશ્વારિકાળવિધાનં તત્ર જ વહૂનાં સંઘરાયઃ ૧ કેસ્ટ જણાવે છે કે ક્રિયારૂપ પ્રયોગ પહેલાં અને પાછળથી પગ થઈ શકે. ધાતુના અર્થ ઉપરથી કારકનો ખ્યાલ પ્રાપ્ત થાય છે જ તેથી એકના પ્રતિષેધથી બે અથવા વધારેને ખ્યાલ આવશે.
ભાષ્યકારને મુદ્દો સ્પષ્ટ છે. પહેલાં ક્રિયારૂપવાળું હકારાત્મક કથન કરીને મને એવા નિષેધનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ કે મને નો અર્થ ધણા થશે. પરંતુ જ્યાં મને: તિષ્ઠતિ ! એ નકારાત્મક પ્રયોગ હોય ત્યાં એને માંથી ધણ અર્થો કેવી રીતે પ્રાપ્ત થાય ?
ભાષ્યકાર પોતે જ ઉત્તર રૂપે જવાબ આપે છે કે કેટલાક પ્રકારના પ્રયોગમાં એકના નિષેધથી ઘણાના સ્વીકારનો ખ્યાલ આવે છે, જેમ કે, ન ન પ્ર પ્રિયમ્ સુરવન્ 1 તેને એક વસ્તુ પ્રિય નથી એમ નથી અર્થાત્ તેને ઘણું વસ્તુઓ પ્રિય છે (વઘુનિ વિચાઈન ), અને તેને એક બાબત સુખ આપતી નથી એમ નથી, તેને ઘણી બાબતો સુખ આપે છે, (વહુન સુવાનિ ). મને: તિષ્ઠતિ 1 ની પણ આવી જ સ્થિતિ છે. તેમાંથી પણ “ઘણું” ઊભા છે એવો હકારાત્મક અથ પ્રાપ્ત થશે.
શાનેવારીત ટ્રસ્થમતઃ ઘન મિતે ને અનુવાદ બીજી રીતે પણ કરી શકાય. દ્રવ્યને ઉલ્લેખ (આ બીજા પક્ષમાં) પહેલાં કરવામાં આવે છે. તેથી આ પક્ષ અગાઉના (ક્રિયારૂપના પહેલા ઉલેખવાળા) પક્ષથી જુદા પડે છે.
संख्यैव प्रतिषेधेऽपि संख्यान्तरमपेक्षते ।
वाक्येऽपि तेन नैकत्वमात्रमेव निवर्त्यते ॥२९५॥ વાકયમાં પણ પ્રતિષેધ પામેલી એકવ સંખ્યા બીજી સંખ્યાઓની અપેક્ષા રાખે છે. તેથી માત્ર એકત્વને જ નિષેધ થાય છે એમ નથી. (૨૮૫)
જે પ્રયોગોમાં ક્રિયારૂપના ઉલ્લેખની કશી જરૂર હોતી નથી ત્યાં પણ એકવના નિષેધથી દ્ધિ, બહુ એવી બીજી સંખ્યાઓની પ્રતીતિ થાય છે. આના ઉદાહરણ રૂપે ભાષામાં ન = g૪ કિચન અને 7 7 દિ' પુay 1 એવાં વાક ૨જ થયાં છે. અહી ન ના પ્રયે માયાથે ૨ ! (૮-૧-૧૦, પીડા અથ દર્શાવવાનો હોય ત્યારે ધિત્વ થાય છે) સૂત્રનિયમ પ્રમાણે વકતા ખેદપૂર્વક જણાવે છે કે "અરેરે, શત્રુને એક જ પ્રિય નથી, એક જ સુખ નથી. તેને ઘણું પ્રિ છે ઘણાં સુખ છે.” અહીં ક્રિયાપદના ઉલેખ વિના પણ સુખના અને પ્રિયના પ્રતિષેધવાળા વાક્યમાં ઘણું સુખ અને ઘણું પ્રિવ્યોનો બેધ થાય છે. ” - વાક્યમાં જે આવી સ્થિતિ હોય છે અને જેવા સમાસમાં પર્યાદાસ પક્ષમાં ઉત્તર પદાર્થના અર્થ અંગે કશી શેકા પ્રાપ્ત થશે નહિ. અને એવા સમાસમાં ૫ પદ જ દિ અથવા બહુને જણાવે છે. અથવા તે સમાસ દ્વારા એકવની જ માત્ર નિવૃત્તિ થાય છે એમ નથી, પરંતુ દિ, બહુ, વગેરે બીજી સંખ્યાઓની પ્રતીતિ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org