________________
પદ્ર
કયપદીય स्नेहान्तरादवच्छेदस्तथासत्तेः प्रतीयते ।
तैलेन भोजनेऽप्राप्ते न त्वन्यदुपसेचनम् ॥२९६।। ભજનમાં તેલ મળે તેમ ન હોય ત્યારે તેના જેવા બીજા (ધી જેવા) તેની નજીકના, ચીકાશવાળા પદાર્થથી (ભજન) નિર્ણય કરવામાં આવે છે. બીજા કોઈ (દૂધ કે દહીં જેવા) ભીંજવનારા પદાર્થથી નહિ. (૨૯૬).
જેમ “તેલ સાથે જ એમ કહેવામાં આવતાં જ તેલ ન મળે તેમ હોય તો તેને બદલે તેની નજીકના ઘી વગેરે ચીકાશવાળા પદાર્થોને ઉપયોગ થાય છે તે પ્રમાણે અને પ્રયોગમાં પુરુ ના પ્રતિષેધથી સરખા કાર્યવાળી અને સરખા સ્વભાવવાળી , વહુ વગેરે સંખ્યાઓની પ્રતીતિ થાય છે.
एकार्थे वर्तमानाभ्यामसता ब्राह्मणेन च ।
यदा जात्यन्तर बाह्यं क्षत्रियाद्यपदिश्यते ।।२९७।। સમાન અર્થમાં પ્રાપ્ત થતા અસત્ (સામાન્ય દર્શાવતા ન ) અને બ્રાહ્મણ શબ્દ વડે ક્ષત્રિય વગેરે બીજી જાતિનો બોધ કરાવવામાં આવે (ત્યારે) ન... સમાસમાં અન્ય પદને અર્થ પ્રધાન બને છે. (૨૯૭) - જ્યારે અસામાન્યને બંધ કરાવતે નગ્ન બ્રાહ્મણ શબ્દ સાથે સમાન અધિકારણમાં હોય અને બન્ને વચ્ચે વિશેષણવિશેષ્યભાવ સંબંધ હોય અને જ્યારે આ શબ્દ વડે કાઈક બાહ્ય પદાર્થ અથવા ક્ષત્રિય વગેરે જાતિનો બંધ કરાવવામાં આવે ત્યારે ન સમાસમાં અન્ય પદને અર્થે પ્રધાનપણે પ્રાપ્ત થાય છે.
મસન ત્રાહ્મળ: સહ્ય ત્રાહ્મળ એવા સમાસમાં વિમાન: ત્રાહ્મળ: (વ્રાહ્મળાિ ) ચહ્ય ક્ષત્રિયહ્ય (ક્ષત્રિયનાતે.) એ અર્થ સમજાશે. આ ક્ષત્રિય જાતિરૂપ અર્થ અન્ય અર્થાત, બાહ્ય છે કારણકે નગ્ન સમાસના પૂર્વ કે ઉત્તર બેમાંથી એક પણ પદને તે અર્થ નથી.
श्यामेव शस्त्री कन्येति यथान्यदपदिश्यते ।
असन् ब्राह्मण इत्याभ्यां तथान्ये क्षत्रियादयः ।।२९८॥ રચાના રુવ શાસ્ત્રી જા ! (છરી જેવી કાળી છોકરી) પ્રગમાં જેમ (કોઈ) બાહ્ય વ્યક્તિનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તેમ મન ગ્રાહ્મળઃ એવા આ બે શબ્દો વડે ક્ષત્રિય વગેરે બાહ્ય વ્યક્તિઓને બંધ થાય છે. (૨૯)
શસ્ત્રી પુર (છરી જેવી) શ્યામા (કાળી) વાજા (છોકરી દેવદત્તા) એવા વિગ્રહ પરથી થતા પાત્રીયામા એવા ઉપમિત સમાસમાં બે પદો ઉપરથી પ્રાપ્ત ન થનારો અર્થ દવદના નામની કન્યા) પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે માનું ત્રાહ્મગ; એવાં પદે ઉપરથી ત્રાબ: સમાસમાં ક્ષત્રિય અથ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org