SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ ઊંચું કરવું, નીચું કરવું, વગેરે અનેક ક્રિયાપદને બેધ થાય છે તેથી વિ, , વરિ એ ઉપસર્ગોને ચક્કસ ક્રિયા દર્શાવવા માટે વાપરવામાં આવે છે; જેમ કે, મૃતિભ્યો મુળઢવશ્વ દુ: | સૂત્ર જણાવે છે કે મૃશ, શીધ્ર વગેરે પ્રાતિ પદિકોને અભૂતત ભાવ અર્થમાં જય પ્રત્યય લાગે છે અને પ્રાતિપાદિકને અને આવતા વ્યંજનને લેપ થાય છે. મુશારિ ગણમાં મિમન, સુમનસ્, સુર્યન વગેરે શબ્દો મળે છે. અહીં - પ્રત્યય મનની જુદી જુદી અવસ્થાઓ દર્શાવી શકતો નથી. તે કાર્ય શ્રમિ, ૩, ટુર જેવા ઉપસર્ગો કરે છે. એ પ્રમાણે વતિ પ્રત્યય ક્રિયા સામાન્ય દર્શાવે છે. ક્રિયાવિશેષ દર્શાવવા માટે ક્રિયારૂપને પ્રયોગ કરવો પડે છે, एकच सति पूर्वेण सिद्धोऽत्रापि वतेविधिः । नियमे वाभिधाने वा भिद्यते न क्रियाश्रुतिः ॥५३६॥ આમ હોવાથી તેને તુાં એવા) અગાઉના સૂત્રથી અહીં (તત્ર તફ્લેવો સૂત્રમાં) પણ વતિનું વિધાન સિદ્ધ થાય છે. (વતિ દ્વારા સામાન્ય અભિધાન અંગે ક્રિયાના પ્રયોગરૂપી) નિયમમાં કે (પછીના સૂત્રમાં પ્રાપ્ત થતા નવીન) અભિધાનમાં ક્રિયાશદના વપરાશ અંગે કશે તફાવત સમજવામાં આવતું નથી. (૫૩૬) इवे द्रव्यादिविषयः प्रत्ययः पुनरुच्यते । क्रियाणामेव सादृश्ये पूर्वसूत्रे विधीयते ॥५३७॥ સદશ્ય જણાવાતું હોય ત્યારે, દ્રવ્ય (ગુણ) વગેરે (ના સદશ્યને) દર્શાવતા વત્તિ પ્રત્યયનું ફરીવાર વિધાન કરવામાં આવે છે. જ્યાઓનું સદશ્ય હોય ત્યારે અગાઉના સૂત્રમાં(છે તેમ વતનું વિધાન થાય છે. (૫૩૭) मधुरायामिव गृहा ब्राह्मणस्येव पाण्डुराः । इत्यत्र द्रव्यगुणयोः पूर्वेण न वतिर्भवेत् ॥५३८ । મધુરાયાં રુવ શુદ્દાદા (મધુરાના ઘરે જેવાં ઘરે), બ્રાહ્મજય રૂત્ર પાઇપુરાઃ | (બ્રાહ્મણના જેવા શુભ્ર દાંત વગેરે) પ્રયોગોમાં દ્રવ્ય અને ગુણનું સદશ્ય હોવાથી (તેર તુરચં. એવા) પૂર્વસૂત્ર વડે વતિ પ્રત્યય પ્રાપ્ત થશે નહિ. (૫૩૮) ગામસ્થાન્નિધાર્થ નાથ ગોન વિદ્યતે. ऋते क्रियाया ग्रहणात् पूर्वयोगेन सिध्यति ॥५३९॥ (તત્ર વચ્ચેવ સૂત્રના) આરંભથી અક્રિયાના અર્થનો સ્વીકાર થતું હોય તે તે સૂત્રનું કશું પ્રયોજન નથી. અગાઉના સૂત્રમાં ક્રિયાના ઉલ્લેખ થયા વિના વતિ પ્રત્યય (નું પ્રયજન સિદ્ધ થાય છે. (૫૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy