________________
વાકયપકીય
તત્ર તથૈવ | સૂત્રનો આરંભ વતિ ના વિધાન માટે છે, કારણ કે, તત્ર તથૈવ ! સત્ર પ્રમાણે સાક્ષનું કારણ દ્રવ્ય અથવા ગુણ હોય છે. જે આ બાબત સ્વીકાર આવે તો તત્ર તવા ની આવશ્યકતા નથી. તેને તુક્યું છે. સૂત્રમાંથી ક્રિયા શબ્દ કાઢી નાંખવાથી સાદશ્યનું પ્રયોજન સિદ્ધ થશે. તેથી વતિ નું વિધાન ક્રિયા, દ્રવ્ય, ગુણ એમ સર્વત્ર સામાન્ય રૂપે લાગુ પડશે. તત્ર તથૈવ માં પણ તેની અસર થશે.
मधुरावयवे वृत्तिाख्याता मधुराश्रुतेः ।
ત્રાક્ષળવવા સત્તાનું વક્ષ્યતિ ગ્રાહ્મશ્રિતઃ 8 || મધુરા શબ્દ મધુરાના અવયવે (એવાં તેનાં ઘરે)ને વાચક છે એમ સમજાવવામાં આવ્યું. એ પ્રમાણે ત્રાહ્મળ શબ્દ બ્રાહ્મણના અવય એવા દાંતને વાચક બનશે. (૫૪૦)
न काचिदिव योगे तु बाह्यात् संवन्धिनो विना ।
षष्ठी विधीयते तत्र पूर्वेण प्रत्ययो भवेत् ॥५४१॥ કઈ બાહ્ય સંબંધી(ની અપેક્ષા) વિના પુત્ર સાથે ષષ્ઠીનું વિધાન કરવામાં આવતું નથી. તેથી અગાઉના સૂત્ર વડે ગતિ પ્રત્યય પ્રાપ્ત થશે. (૫૪)
आधिक्य तुलयशब्देन संबन्ध उपजायते ।
षष्ठीतृतीये तत्र स्तस्तुल्यशब्दो हि वाचकः ॥५४२॥ તુજ શબ્દનો (ઉપમાન શબ્દ સાથે) સંબંધ થતાં અધિકતા (રૂપી વિશેષ) ઉત્પન્ન થાય છે. તેથી (ઉપમાન શબ્દને) ષષ્ઠી અથવા તૃતીયા પ્રાપ્ત થાય છે, કારણ કે, તુલ્ય શબ્દ સ્વતંત્ર અને વાચક છે. (૫૪૨)
તુરય શબ્દ સાદરૂપ સ્વતંત્ર અર્થને વાચક છે, તેથી દ્રવ્યરૂપ અર્થ દર્શાવતા ઉપમાનશબ્દ સાથે તેને સંબંધ થતાં તે ઉપમાનશબ્દ આધિકયરૂપ જુદે અર્થ દર્શાવશે અને તેને પરિણામે તુયાર્થરતુઢોવમાગ્યાં તૃતીયાસ્થત રહ્યામ ! (૨.૩.૭૨) પ્રમાણે ઉપમાનશબ્દને ષષ્ઠી અથવા તૃતીયા વિભક્તિ પ્રાપ્ત થશે.
इवशब्दप्रयोगे तु बाह्यासंबन्धिना विना ।
नाधिक्यमुपमानेऽस्ति द्योतकः स प्रयुज्यते ।।५४३।। (ઉપમાન અને ઉપમેયથી) જુદા સંબંધી વિના જીવ શબ્દના પ્રયોગમાં ઉપમાનની ઉપમેય કરતાં) અધિકતા પ્રાપ્ત થતી નથી, તેથી ઘાતક એવા (૪)ને પ્રયોગ કરવામાં આવે છે. (૫૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org