________________
૬૫૫
રજુ કાંઠ
इवे यो व्यतिरेकोऽग्र स प्रासादादिहेतुकः ।
तुल्ये तद्विषयापेक्षमाधिक्यमुपजायते ॥५४४॥ ધ્રુવ શબ્દના પ્રયોગથી જે જુદાપણું જણાય છે તે પ્રાસાદ વગેરે (બાહ્ય સંબંધીએ)ને કારણે છે. તુચ શબ્દના પ્રયોગમાં તેના પિતાના) વિષયની અપેક્ષા રાખનારી અધિકતા પ્રાપ્ત થાય છે. (૫૪૪).
गवयेन समोऽनड्वानिति वृत्तिस्तथा भवेत् ।
न त्वस्ति गौरिवेत्यत्र व्यतिरेक इवाश्रयः ॥५४५।। તે પ્રમાણે, જન સમઃ અનáાના (ગવય જે બળદ છે) એમ (વતિ પ્રત્યયવાળી તદ્ધિત) વૃત્તિ પ્રાપ્ત થશે નૌઃ ૩ (નવયઃ | ગાયના જે ગવાય છે) પ્રગમાં રુવને કારણે પ્રાપ્ત થતી અધિકતા સમજવામાં આવતી નથી. (૫૪૫)
સેન સુર્ય | સૂત્રમાં ક્રિયા શબ્દનો ઉલ્લેખ કરવામાં ન આવે તે જવન સમ: બનવાના પ્રયોગમાં ક્રિયાને કારણે પ્રાપ્ત થનારા તુલ્યત્વને અભાવ હોવાથી બે દ્રવ્યો વચ્ચેનું સાદસ્થ સમજવામાં આવે છે. તેથી વતિ પ્રત્યયવાળી તહત વૃત્તિ બને છે. પરિણામે ક્રિયાપદનો તે સૂત્રમાં ઉલ્લેખ કરવો જ જોઈએ. હવે આ સૂત્રમાં ક્રિયા શબ્દનો ઉલ્લેખ થતાં, દ્રવ્ય અથવા ગુણનું સદશ્ય થતું હોવાથી રાતિ શબ્દના ઉપયોગ માટે બીજુ સૂત્ર કરવું પડશે. જવન તુલ્યો મનવાન | પ્રાગમાં બીજા (તત્ર તશેવ ) સૂત્રથી પણ પતિ પ્રત્યય પ્રાપ્ત થતી નથી, કારણ કે રૂથ ના અર્થ ઉપર આધારવાળા વ્યતિરેકનો અભાવ છે. એ જ પ્રમાણે : ૬૩ નવયઃ | એવા પ્રયોગમાં બીજા સત્રથી વતિ પ્રત્યય પ્રાપ્ત થતો નથી.
उपमेयेन संबन्धात् प्राक् प्रासादादिहेतुके ।
व्यतिरेके वर्भावो न तु तुल्यार्थहेतुके ॥५४६॥ ઉપમેય સાથે (ઉપમાનનો) સંબંધ થતાં પહેલાં ( બાહ્ય નિમિત્તરૂપ) મહેલ વગેરેને કારણે પ્રાપ્ત થતી ભિન્નતા સમજવામાં આવતાં વાત ઉમેરવામાં આવે છે, તુલ્યત્વ રૂપ અર્થને કારણે નહિ (૫૪૬)
માથાં વ વાદવુિ વાતાઃ પ્રયોગમાં ઉપમેય સાથે ઉપમાનનો સંબંધ થતાં પહેલાં મહેલ વગેરે બાહ્ય નિમિત્તથી સમજવામાં આવતી ભિન્નતા માટે વાપરવામાં આવતી ષષ્ઠી કે સપ્તમી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ રુવ ના અર્થ સાથે સંબંધ થતાં રુવના અર્થમાં વતિ વાપરવામાં આવે છે.
તેન તુચ૦ સૂત્ર પ્રમાણે તુચ શબ્દના અર્થમાંથી આધિક્ય સમજવામાં આવે છે. આ તુન્ય શબ્દ કઈ બાહ્ય સંબંધી નથી અને તેથી જ તૃતીયાનો અને વતિનો પ્રયોગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org