________________
ઉપર
વાકય૫થી ય
यथाध्ययनयोः साम्यमध्यत्रीरपदिश्यते ।
तथा क्रियागतैर्धमैरुच्यन्ते साधनाश्रयाः ॥५३२॥ જેમ બે (સ્થળેનાં અધ્યયન વચ્ચેનું સામ્ય (બે) અચેતાઓ વચ્ચેના સામ્ય તરીકે સમજવામાં આવે છે તેમ ક્રિયાઓના ધર્મો દ્વારા તેમનાં સાધનોના આશ્રયોને જણાવવામાં આવે છે. (૫૩૨)
इवार्थे यच्च वचन पूर्वसूत्रे च यो विधिः ।
क्रियाशब्दश्रुतौ भेदो न कश्चित् विद्यते तयोः ॥५३३॥ ફવના અર્થ અંગે (તત્ર તયેવા ૫-૧-૧૨૬ સૂત્રમાં જે કહેવામાં આવ્યું છે અને તેની પહેલાંના સૂત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે. તે (બે)માં, (પૂર્વ સૂત્રમાં) ક્રિયાશબ્દના ઉલ્લેખને કારણે ભિન્નતા નથી. (૫૩૩)
यद्यप्युपाधिरन्यत्र नियतो न प्रयुज्यते ।
रूपाभेदात् स्वनिर्माता क्रियात्र श्रूयते पुनः ।।५३४॥ બીજે, ( સૂત્ર ઈતિ . ૩.૨.૨૫માં) નિયત ઉપાધિને ઉલલેખ કરવામાં આવ્યું નથી, પરંતુ (તિ પ્રત્યયના સંદર્ભમાં ક્રિયાના વિશિષ્ટ) સ્વરૂપની પ્રતીતિ થતી ન હોવાથી, (ાતિ પ્રત્યય દ્વારા) અજ્ઞાત રહેલી ક્રિયાને અહીં ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે છે. (૫૩૪)
દુરસેતિનાથયો. વર્ષો ! (૩.૨.૨૫) સૂત્રનાં દતિરિ: ૫ (પખાલ લઈ જનાર પશુ) નાગરિ: (નાથ પહેરનારું પશુ) ઉદાહરણો છે. બન્ને પ્રયાગમાં વશુ: પદ વપરાયું નથી કારણ કે, સૂત્રમાં જ વશી એવો ઉપાધિ શબ્દ વાપરવામાં આવ્યો છે, અને આ અર્થમાં જ તેને પ્રત્યય ઉમેરવામાં આવે છે. માતૃવત્ કે મધુરાવતું પ્રયોગોમાં વતિ ના માદરૂપ અર્થ દ્વારા જણાવાતી સામાન્ય ક્રિયાની વિશેષરૂપે પ્રતીતિ થતી નથી, ચોક્કસ કિયાવાચક શબ્દ વતિને જુદે પ્રયોગ અવશ્ય કરવો પડશે.
यथा व्युत्परयः पुच्छौ क्यङन्ते सुदुरादयः ।
सत्यपि प्रत्ययार्थत्वे भेदाभावादुदाहृताः ॥५३५।। જેમ કે, પ્રત્યાયના અર્થમાં બધા અર્થે પ્રાપ્ત થતા હોવા છતાં, અથભેદ) દર્શાવાતું ન હોવાથી પુછ ની સાથે રિ, ઉત્ત, અને પરિ (ઉપસર્ગો) અને મનહૂ ની સાથે મું, ફુડ, વગેરેના પ્રયોગોને જણાવવામાં આવ્યા છે. (૩૫)
પુરુમા વીવર ળિ (૩.૧.૨૦) સૂત્ર જણાવે છે કે પુરુજી, માખણ અને વીવર શોને વિશિષ્ટ ક્રિયાના અર્થમાં નિર્. પ્રત્યય લાગે છે. પુછનાં જિ. સાથેનાં ક્રિયારૂપમાંથી પૂંછડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org