SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૬૫૫ तुल्य मधुरयाधीये मात्रा तुल्य स्मरामि ताम् । मधुरायाश्च मातुश्च कथं सादृश्यकल्पना ॥५२९॥ . તુવં મથુરા નથી (મધુરાની જેમ અદયયન કરું છું અને માત્રા તુાં મારિ તાર્ (માતાની જેમ હું તેનું સ્મરણ કરું છું. પ્રયાગમાં મથુરા અને માતાની અધ્યયન અને સ્મરણ રૂપી કાર્યો સાથે) સાદશ્યની કલ્પના કેવી રીતે થઈ શકે ? (૫૯) તત્ર તવ સત્રથી વતિ ના અર્થમાં રુવનું વિધાન થયું છે. તેની પહેલાંનું સૂત્ર તેન તુ , તુ ના અર્થમાં વતિનું વિધાન કરે, તો પછી આ સત્રની આવશ્યકતા નથી. આ પક્ષમાં દોષ દર્શાવવા માટે કેટલાંક ઉદાહરણે આ કારિકામાં રજૂ કરવામાં આવ્યાં. મથુરામાં વ વાઢિgો મદ્ મધીયે | પ્રયોગ મધુરાવત્ વાઢિપુરો થીયે ! ના સરખો છે અને માતુરિત વરતાયા: મરામ 1 પ્રયોગ માતૃવત વતાયા: મરામિ | ના સરખો છે હવે આ પ્રયોગેની સિદ્ધિ તેન તુષં | સૂત્રથી કરવામાં આવે તે મધુરથા તુક્યું અધીચે અને માત્રા તુવં લેવાયા: મરામિ ! એવા પ્રાગે પ્રાપ્ત થશે. આ પ્રયોગોમાં મધુરા અને અધ્યયન ક્રિયાનું તથા માતા અને સમરક્રિયાનું સાદય સમજવું પડશે પરંતુ આવું સાદગ્ય પ્રાપ્ત થતું નથી. હવે અધ્યયન અને સ્મરણના આશ્રામાં ભિન્નતા હોવાથી ભિન્ન આશ્રયો વચ્ચે સાદરય પ્રાપ્ત થશે એમ જે માનીએ તો આશ્રયેને કાર્યરૂપે સમજવા પડશે અને વતિ પ્રત્યય કર્તા શબ્દને લાગુ પડશે, અધિકારણ કે કર્મને નહિ, તેથી તેન તુટ્યા સૂત્રથી કામ ચાલશે નહિ. मधुराविषयः पाठः स्मरण मातृकर्मकम् । . મથુરાનાશમ્યાનનામિપીત્તે કરે છે. મધુરામાં અધ્યયનનું અને માતાના મરણનું, (અનુક્રમે) મધુરા અને માતૃ શબ્દ સાથે સાદય સમજવામાં આવે છે. (૫૩૦) મધુરામાં અધ્યયન અર્થાત અધ્યયનક્રિયાને તે ક્રિયાના અધિકરણ અર્થાત મધુરા સાથે અભિન્ન સમજવામાં આવ્યું છે. એવી જ રીતે મધુરાના સરખું એમ ઉપમેયમાં પ્રાપ્ત થતી અધ્યયનક્રિયા ઉપમાનમાં પણ તેવી જ ક્રિયાને બંધ કરાવે છે. આ રીતે માતૃસ્મરણ અંગે પણ સમજવું જોઈએ. માતાના સ્મરણ સરખું દેવદત્તાનું સ્મરણ છે. આમ બને ઉદાહરણમાં સન તુN ૦ સૂત્રથી વતિ પ્રત્યયની પ્રાપ્તિ થાય છે. उष्ट्रावयवतुल्येषु मुखेषूष्ट्रश्रुतिर्यथा । वर्तते गृहतुल्ये च प्रासादे मधुराश्रुतिः ॥५३१।। જેમ ઉમુદ (“ઊંટના મે જેવા મેવાળ સમાસમાં) ૪ શબ્દ ઊંટનાં બીજાં અંગે જેવા તેના મને વાચક છે, તેમ મધુરા શબ્દ (પાટલિપુત્રનાં ઘર જેવા, તેના મહેલેના અર્થમાં વપરાય છે. (૫૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy