SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ વાષ૫દીય છે. આ સૂત્ર બે સત્ત્વવાચક શબ્દ વચ્ચે સદશ્ય દર્શાવતા પઠથન્ત કે સપ્તમ્યન્ત શબ્દમાં વતિ પ્રત્યય ઉમેરવાનું વિધાન કરે છે. આ બાબત અગાઉના સૂત્રથી સિદ્ધ થાય છે, તેથી તત્ર તથૈવ સૂત્ર રજુ કરવાની જરૂર નથી. તુન્યાયેં તુમાખ્યાં તૃતીયાચતરસ્યામ્ (૨.૩.૭૨ સુચા અને સામા સિવાય, તુન્ય અર્થ દર્શાવનારા શબ્દ સાથે સંબંધ થતાં, વિકપે તૃતીયા થાય છે) સુત્ર પ્રમાણે તુ અર્થમાં પ્રાપ્ત થતી તૃતીયાને અર્થ, વિભક્તિઓ જુદી હોવા છતાં, બીજી બધી વિભક્તિ એના અથથી જુદો પડતો નથી. આમ બને સૂત્રો એક જ બાબતનું વિધાન કરતાં હેવાથી તત્ર તવ | સૂત્ર આવશ્યક નથી. भोज्यते ब्राह्मण इव तुल्य भुक्तं द्विजातिना । पश्यति ब्राह्मणमिव तुल्यं विप्रेण पश्यति ॥५२६॥ મોકથતે ગ્રાહ્મળ ફુવા (પગ) દૂઝાતિના તુર્ઘ મુન્ના જેવો છે; જરૂર ફુવા (પ્રાગ) તુન્ય વિઘણ પરચતિ / ના સરખો છે. (૫૨૬) ત્રા ब्राह्मणेनेव विज्ञात तुल्यं ज्ञातं द्विजातिना । दीयतां ब्राह्मणायेव तुल्य विप्रेण दीयताम् ।।५२७।। ત્રાહ્મળનેવ વિજ્ઞાતમ્ (પ્રવેગ) સુર્ય જ્ઞાત્તિ ક્રુિઝાતિના જે છે, કરીયાં ત્રાના રૂા. (પ્રગ) તુર્ઘ વિશેન રીચતા ના જેવો છે. (૫૭) ब्राह्मणादिव वैश्यात् त्वमधीष्वाध्ययन बहु । इत्येवमादिभिर्भेदस्तृतीयाया न कश्चन ॥५२८॥ ગ્રાહાળવવ વૈરાન સર્વ અધીકા ૩ષ્ય વંદુ (પ્રવેગ વિષેન તુલ્ય વૈરૂત્ત સર્વ અધીવ અધ્યયનં વહુ ના સરખે છે.) આવા પ્રયોગમાં તૃતીયા (ને ઉપયોગ બીજી વિભક્તિએના ઉપયોગથી) જુદો નથી. (૫૨૮). તુયા.૦ | સૂત્ર શેષ અર્થમાં તૃતીયાના વિકલ્પ પ્રગનું વિધાન કરે છે. ત્રહ્મન તુઃ | અથવા ગ્રાહ્યા૨ સુચ: ' કહી શકાય. ધ્રુવ ને કારક અર્થમાં બધી વિભક્તિઓ સાથે વાપરી શકાય છે. શેષ સંબંધ ક્રિયાકારકસંબંધપૂર્વક હોવાથી તૃતીયા બધાં કારકોના અર્થમાં વાપરી શકાય છે. તૃતીયાની સાથે તુન્યના પ્રયોગથી જે અર્થ પ્રાપ્ત કરી શકાય છે તે અર્થ સ્ત્રના બીજી વિભક્તિઓ સાથેના પ્રયોગથી મેળવી શકાય છે. ભર્તુહરિએ પ્રથમાથી પંચમી સુધીની વિભક્તિનાં દવ સાથેનાં ઉદાહરણો આપ્યાં છે. ષડી અને સપ્તમીનાં ઉદાહરણ, અનુક્રમે, બ્રાહ્મણ દૃઢ વૈર્ય ધનતત્ ૩પતિ 1. ની સાથે જીવન સુવું વૈરયલ્થ ઘનમેત ૩વસ્થિતમ ! અને મુળ વિઝ પઢાતે ક્ષત્રિયે યદુવઃ fથતા; ની સાથે વિન તુર્થી તિકન્તિ ક્ષત્રિયે વો મુળા: I હેલારાજે આપ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy