________________
ત્રીજુ કાંઇ
તેથી વાયa (૧.૪.૫૭) સૂત્રમાં તેમને પાઠ ન કરતાં સ્વરાિિના સમવ્યયમ્ | (1.૧.૩૭) સૂત્રમાં તેમને પાઠ કરવામાં આવ્યો છે. આ રીતે વત્યો શબ્દ પણ સર્વવયન બનતો હોવાથી વતિનો પાઠ અગ્ય સાથે કરવો પડયો છે.
सामानाधिकरण्य च वत्यर्थेनापदीश्यते ।
तुल्यमित्यन्यथा कल्प्यो वाक्यशेषोऽश्रुतो भवेत् ॥५२३।। વતિ નો અથ દર્શાવનારા તુચ શબ્દ સાથે (ાિચા શબ્દનું) સમાનાધિકરણ્ય જણાવવામાં આવ્યું છે. આમ કરવામાં ન આવે તે (સૂત્રમાં) અધ્યાહુત વચન અંગે કલ્પના કરવી પડશે. (પર૩)
તેન તુર૦ | સૂત્રમાં વતિના અર્થમાં તુલ્ય શબ્દ વપરાય છે અને ક્રિયા શબ્દ, વતિને અર્થ દર્શાવતા તુન્ય શબ્દ સાથે સમાન અધિકરણમાં છે. આમ અહીં પ્રત્યયાય. વિશેષણ પક્ષ સમજતાં, સૂત્રમાં જ સામાનાધિકરણ્ય દર્શાવવામાં આવ્યું છે એમ થયું. પ્રકૃત્યથવિશેષણ પક્ષમાં ચાર તૃતીયાસમર્થ ક્રિયા વેત્ લા મવતિ ા એવા અધ્યાહત વાકથશેષ સાથે સમન્વય કરવો પડશે. આ પ્રમાણે ગૌરવ પ્રાપ્ત થતાં પ્રત્યયાવિશેષણ પક્ષ વધારે સ્વીકાર્ય બનશે.
क्रियावतोश्च सादृश्ये प्रत्ययार्थविशेषणे ।
अध्येत्रा सदृशोऽध्येतेत्यत्र नास्ति वतेर्विधिः ॥५२४॥ પ્રત્યાર્થવિશેષણપક્ષમાં બે દિયાવાનો વચ્ચે (અધ્યયનનું) સદશ્ય હેવાથી, અષેત્રા દોડતા (અધ્યયન કરનારના જેવો અધ્યયન કરનાર છે) પ્રયોગમાં વત્તિનું વિધાન થયું નથી. (૫૪)
तुल्यार्थैरिति या तस्यास्तृतीयाया न भिद्यते ।
अर्थो भेदेऽपि सर्वाभिरितराभिर्विभक्तिभिः ।।५२५।। તુલ્યા (૨.૩.૭૨) સૂત્ર પ્રમાણે તુજ શબ્દ સાથેના સંબંધમાં જે તૃતીયાનું વિધાન થયું છે. તે તૃતીયા)નો અર્થ, (બીજી વિભક્તઓ જુદી હોવા છતાં, તે બધી વિભક્તઓના અર્થથી જુદા પડતો નથી. (પર ૫)
તેન તુલ્યું સૂત્ર ઉપરનાં ભાષ્યવચનનું વિગતપૂર્ણ અન્યાખ્યાન પૂરું થયું. હવે તેના પછીના સૂત્ર તત્ર તળેવ ! (૫.૧.૧૧) સૂત્ર ઉપરનાં ભાવવચનોને સમજાવવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ધ્રુવના અર્થમાં ગતિ પ્રત્યયના ઉપયોગની ચર્ચા કરવામાં આવે છે. ભાગ્યકાર જણાવે છે કે તુન્ય અને ૨૦ શબ્દો સમાનાર્થક છે. અગાઉના સત્ર પ્રમાણે બે ક્રિયાઓ વચ્ચેના સાદને દર્શાવતા તુતીયાન્ત શબ્દમાં વતિ ઉમેરવામાં આવે
વા-૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org