SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ વથષદીય તેન તુ | સત્ર ઉપરના ભાગમાં પ્રકૃત્યથવિશેષણપક્ષ અને પ્રત્યયાર્થવિશેષણપક્ષ એવા બે પક્ષો અંગે સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. બંનેને પ્રાપ્ત થતા દોષને પરિહાર કરવામાં આવ્યું છે. અંતે પ્રત્યયાર્થવિશેષણપક્ષને વધારે મહત્ત્વનો અને તેથી સ્વીકાર્ય ગણવામાં આવ્યો છે. આ પક્ષમાં વતિ પ્રયય અસત્વભૂત ક્રિયાનું અભિધાન કરતે હોવાથી તેને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થતાં નથી; તેથી વતિનો સ્વરાદિગણમાં પાઠ ગૌરવ બનતું નથી. असत्त्वभूतो व्यापारः केवलः प्रत्यये यतः ।। विद्यते लक्षणार्थत्व नास्ति तेन क्रियाश्रुतेः ॥५१९॥ (વતિ) પ્રત્યયમાં માત્ર અસત્વરૂપ ક્રિયા પ્રાપ્ત થતી હોવાથી ક્રિયા શબ્દને લાક્ષણિક અર્થ લેવાની જરૂર નથી. (૫૧૯) क्रियावतस्तु ग्रहणात् प्रकृत्यर्थविशेषणे । क्रियामात्रेण तुल्यत्वे सिद्धासत्त्वाभिधायिता ॥५२०॥ પ્રકૃત્યર્થવિશેષણ પક્ષમાં ક્રિયાવાનને પ્રાતિપાદિકના અર્થ રૂપે માનવામાં આવે (તે પ્રકૃતિને અર્થરૂપ) શુદ્ધ ક્રિયાનું પ્રત્યાયના અર્થરૂપ ક્રિયા) સાથે સાદશ્ય સમજાતાં (ત્તિ) પ્રશ્ય) અદ્રવ્યને વાચક છે એમ સિદ્ધ થશે. (પ) यदा क्रियानिमित्त तु सादृश्य स्यात् क्रियावतोः । क्रियावतोऽभिधेयत्वात् तदा द्रव्याभिधायिता ।।५२१॥ ક્રિયાને કારણે, બે ક્રિયાવાનોનું, પરસ્પર સદશ્ય સમજવામાં આવતાં ક્રિયાવાનનું અભિધાન થતું હોવાથી, દ્રવ્યનું જ અભિધાન થશે. (૫૧) अव्ययेषु वतेः पाठः कार्यस्तत्र स्वरादिवत् । ब्राह्मणेन. समोऽध्येतेत्यत्र च प्रत्ययो भवेत् ॥५२२।। : વગેરે શબ્દોની જેમ વતિ (જેને અંતે છે તેવા શબ્દોનો અવયવો સાથે પાઠ કરવો જોઇએ, જેથી ત્રાહ્મબેન સાઃ અધ્યેતા ! (બ્રાહ્મણના જે અભ્યાસી) પ્રયોગમાં પણ વતિ પ્રત્યય વાપરી શકાય. (પર૨) કારિકા ન પર૧માં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ક્રિયાવાનને ઉપમાન તરીકે સમજવામાં આવે ત્યારે બે પ્રકાર સંભવશે. વ્યાપાર અર્થાત ક્રિયાથી વ્યાપ્ત એવો ક્રિયાવાન સમજવામાં આવશે અથવા ક્રિયા સાથે સંબંધવાળો ક્રિયાવાન સમજાશે. બન્ને પક્ષમાં દ્રવ્યનું અભિધાન થાય છે. આ કારિકામાં જણાવવામાં આવ્યું છે કે સ્વર વગેરે શબ્દ વાસ્તવમાં દ્રવ્યાભિધાયી છે. કa: રૌઢાવઃ 1 અથવા રવતઃ | પ્રયોગોમાં હaઃ ને કર્મ સમજવામાં અાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy