SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ रूपस्य चात्ममात्राणां शुक्लादीनां प्रतिक्षणम् । काचित्प्रलीयते काचित्कथञ्चिदभिवर्धते ॥ १५ ॥ રૂપ (એવા ગુણુ)ની ધેાળું વગેરે જુદી જુદી અવસ્થાઓમાંથી કાઇક (અવસ્થા) દરેક ક્ષણે ક્ષય પામે છે, અને (બીજી) કાઈ, કાઇપણ પ્રકારે વૃદ્ધિ પામે છે. (૧૫) રૂપ, રસ, ગન્ધ, વગેરેના સમૂહ સત્ત્વ, રજસ, તમમૃની અસર નીચે આવીને ફેરફાર પામે, પરંતુ પાંચ ગુણામાંથી એક ગુણુ, રૂપમાં, ખીજા ગુણેાના ધર્મો કેવી રીતે પ્રાપ્ત થાય એવી શંકાના ઉત્તર આ કારિકામાં આપવામાં આવ્યા છે. ૪૪૫ જેમ બધા ગુણામાં સત્ત્વાદિ ધર્માં રહેલા છે, તેમ એકલા રૂપમાં પણ આ ત્રણ ધર્માં રહેલા છે, કારણકે કાઈપણ પદાર્થ કાઈપણ ક્ષણે, ફેરફાર વિનાના રહેતા નથી. દરેકમાં વૃદ્ધિ અને હાસ અર્થાત્ આવિર્ભાવ અને તિશભાવ થયા કરે છે. આવી સૂક્ષ્મ સ્થિતિનુ દર્શન માત્ર નાનીએને થાય છે, સામાન્ય જનને નહિ. તેા પછી આવા ફેર ારાના ખ્યાલ કેવી રીતે આવે એવા પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું છે કે પદાર્થને પ્રાપ્ત થનારા પરિણામ ઉપરથી પણ ફેરફાર ધ્યાનમાં આવે છે. કેરીમાં જ્યારે પીળા રંગના આવિર્ભાવ રૂપી પરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે તેમાં પ્રસવ અથવા ઉત્પત્તિનાં અથવા ઉપચયનાં દર્શન થાય છે क्वथितोद कवच्चैषामनवस्थितवृत्तिता । अजस्रं सर्वभावानां भाष्य एवोपवर्णिता ॥१६॥ ( પ્રત્યક્ષ પ્રાપ્ત થનારો ) આ બધ પદાર્થીની, ઊકળતા પાણી જેવી સનાતન ચ'ચળતા ભાષ્યમાં વર્ણવવામાં આવી છે. (૧૬) અગાઉની કારિકાના વિચારને ભાષ્યકથનના અનુસંધાનમાં અહીં સ્પષ્ટ કરવામાં આપે છે. પતંજલિ જણાવે છે કે કાઈપણ પદાર્થ પેાતાની સ્થિતિમાં ક્ષણવાર પણ સ્થિર રહેતા નથી. શકય હાય તેટલે તે વૃદ્ધિ પામે છે, અથવા તેા ક્ષય પામે છે. આવિ [ત્ર અને તિરાભાવ, સતત ચાલતી ક્રિયાએ છે. તેથી સ્ત્રીત્વ અથવા પુત્વનું દરેક પદાર્થમાં અસ્તિત્વ હાય છે. प्रवृत्तेरेकरूपत्व ं साम्यं वा स्थितिरुच्यते । आविर्भावतिरोभावप्रवृत्त्या वावतिष्ठते ॥ १७॥ પદાર્થોના (ઉપચય અને અપચયરૂપ) ફેરફારાની એકરૂપતાને અથવા (તેમના) સામ્યને સ્થિતિ કહે છે. અથવા આવિર્ભાવ અને તિરાભાવની પૂર્ણ ન મનનારી અવસ્થા તરીકે (સ્થિતિ) જાણીતી છે. (૧૭) Jain Education International નપુ સકલિંગના આધારરૂપે સ્થિતિ છે, (૧) પદાર્થીની એ અવસ્થાએ, ઉપચય અને અપચય, હેાય છે. ઉપચયના વિચાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy