SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વાષધીય यांस्तु संभविनो धर्मानन्तीय प्रयुज्यते । शब्दस्तेषां न सांनिध्यं नियमेन व्यपेक्षते ॥१६१॥ પિતાની સાથે સમાન અધિકરણમાં રહેલા ધર્મોને સમાવીને જે પ્રજાય છે તે શબ્દ (પ્રવેગકાળમાં) તેમના સાંનિધ્યની અનિવાર્યપણે અપેક્ષા રાખતો નથી. (૧ ૬૧) यथा रोमशफोदीनां व्यभिचारेऽपि दृश्यते । गोशब्दो न तथा जातेर्विप्रयोगे प्रवर्तते ॥१६२॥ જેમ રૂંવાટી, ખરીઓ વગેરેનો અભાવ હોય તો પણ શબ્દ(તેના) અર્થમાં પ્રયોજાતો દેખાય છે તેમ ત્વજાતિના અભાવમાં અર્થ માટે તે પ્રવૃત્ત થતો નથી. (૧૬૨) तस्मात्संभविनोऽर्थस्य शब्दात्संप्रत्यये सति । अदृष्टविप्रयोगाऽर्थः संबन्धित्वेन गम्यते ।।१६३।। તેથી (ગુણ, ક્રિયા વગેરે) સંભવિત અર્થોને, શબ્દ વડે બંધ થતો હોવા છતાં (શબ્દથી કદી) વિયેત નહિ થયેલ જણાતે અર્થ તેના વાચ્ય તરીકે સમજાય છે. (૧૩) ગુણ, દ્રવ્ય, ક્રિયા વગેરે, અર્થ સાથે સહચારી અને સંભવી એવા અર્થે છે. આવા અર્થોનો બોધ થવા છતાં વાસ્વરૂપે તે તે અર્થોને બદલે શબ્દનો –જેમકે “ગાન–અર્થ ગોજાતિ અથવા ગોસામાન્યજ સમજાય છે. સરખાવો હોવજ્ઞ: તમારૂંવતીચનાનોfપ सहचारी संभवी न शब्दार्थ इति विज्ञायते । न हि तथाभूतेनार्थात्मना शब्दस्य संबन्धो युज्यते । वाचिका द्योतिका वा स्युर्द्वित्वादीनां विभक्तयः । स्याद्वा संख्यावतोऽर्थस्य समुदायोऽभिधायकः ।।१६४।। विना संख्याभिधानाद्वा संख्याभेदसमन्वितान् । अथोन् स्वरूपभेदेन कांश्चिदाहुर्गवादयः ॥१६५।। (સ્વાદિ અને તિહાદિ) પ્રત્યો દ્વિત્વ વગેરેના વાચક અથવા ઘાતક હોઈ શકે; અથવા (પ્રકૃતિ અને પ્રત્યયનો) સમુદાય સંખ્યાવાન અર્થનું અભિધાન કરતો હોય અથવા ગે વગેરે શબે તેમના સ્વરૂપમાં ફેરફારને કારણે સંખ્યાના અભિધાન વિના પણ, સંખ્યાલેદવાળા અને જણાવે છે. (૧૬૪–૧૬૫) -- અત્યાર સુધીમાં પદે અર્થધક છે કે વાક્ય તે અંગે પદવાદીઓના સિદ્ધાન્તરૂપી પવપક્ષને દૂષિત કરીને અખંડ વાવાર્થની સ્થાપના કરી. અખંડ વાક્યનો આવો અર્થ પ્રતિભારૂપ છે એમ પણ વિગતે જણાવ્યું. હવે પદનાં પ્રકૃતિ અને પ્રત્યય અંગે વિચાર શરૂ થાય છે. આ બે કારિકાએામાં ત્રણ મતે જણાવ્યા છે. (૧) નામ અને ક્રિયાપદના પ્રત્યયો વાચક છે; (૨) તે ઘાતક છે; (૩) પ્રકૃતિ પ્રત્યયસમુદાયરૂપ શબ્દ સંખ્યાના અભિ ધાનવિના પણ સંખ્યાવિશેષને જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy