SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ आण्डभावमिवापन्नो यः क्रतुः शब्दसंज्ञकः । वृत्तिस्तस्य क्रियारूपा भागशो भजते क्रमम् ॥५२॥ મેરના ઈંડામાં જેમ રસ રહેલ હોય તેમ (અવયનો ઉપસંહાર કરીને) રહેલ શબ્દ નામે જે શક્તિ છે તેની (ઉત્પત્તિ અને વિનાશ એવી) ક્રિયાઓ રૂ૫ કાય તેના (ધ્વનિ) ભાગે પ્રમાણે ક્રમને પ્રાપ્ત કરે છે. (પર) પર.૧. જુદા જુદા વનિઓવાળે એક શબ્દ જેમ શ્રોતાના કર્ણમાં પ્રવિલીન થાય તેમ વેદની ઋચાઓ પણ એક અખંડ વેદમાં પ્રવિલીન બને છે. વેદાન્તમાં ક્રતુનો અર્થ બુદ્ધિ થાય છે. જેના વડે અર્થનો શબ્દમાં અધ્યારોપ કરવામાં આવે તે બુદ્ધિ એટલે ક્રતુ. હરિવૃષભ ક્રતુનો અર્થ અર્થનું અતિક્રમણ ન કરે તે શબ્દશક્તિ (૫ ધાતુ ઉપરથી નામ તુ:) એવો કરે છે. જે આંતરશક્તિ સ્થાનપ્રયત્નના અભિઘાતથી વણતત્વને ઉત્પન્ન કરે છે તે ક્રતુ એમ પણ સમજી શકાય. બધા વિભાગોનો પ્રતિસંહાર કરીને મોરના ઈ ડામાંના રસની જેમ અગાઉની વિભાગો ઉપગ્ન કરવાની ભાવનાનું વ્યતિક્રમણ કર્યા વિના જે શબ્દ પ્રવિલીન બને છે તે ક્રતુરૂપી શબ્દ છે. सर्वविभागोग्राहप्रतिसंहारेण बाह्यो व्यावहारिकः शब्दोऽन्त:करणे मयूराण्डरसवत्पूर्वविभागोग्राहभावनामात्रामव्यतिक्रामन्प्रविलीयते ।।-स्वोपज्ञ यथैकबुद्धिविषया मूर्तिराक्रियते पटे । मूर्त्यन्तरस्य त्रितयमेवं शब्देऽपि दृश्यते ॥५३॥ જેમ મનમાં જેને વિષે એક (સળંગ આકૃતિરૂપે છે એવો નિશ્ચય થયે છે તેવી (દેવદત્ત વગેરે પુરુષ) મૂર્તિની વસ્ત્ર ઉપર દોરવામાં આવતી પ્રતિકૃતિ ત્રણ અવસ્થાઓને પ્રાપ્ત થાય છે તેમ શબ્દ અંગે પણ ત્રણ અવસ્થામાં દેખાય છે. (૫૩) ૫૩.૧. પહેલાં અવયવોવાળી પુરુષ મૂતિની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પછી અવયવો અને ક્રમ વિનાની પુરુષમૂનને સળંગ ખ્યાલ આવે છે, અને છેલ્લે કરી સાવયવ મૂર્તિનું જ્ઞાન થાય છે તેમ શબ્દમાં પણ પહેલાં સક્રમત્વ, પછી અક્રમ અને છેલ્લે સક્રમ પ્રાપ્ત થાય છે ___यथा सावयवा पुरुषा दिमूर्तिराचिकीर्षिता क्रमोपलब्धावप्येकबुद्धिनिबन्धनत्वं प्राप्ता पटकुड्यादिषु क्रमेणाक्रियते तथा व्यावहारिकोऽपि क्रमग्राह्यः शब्दः प्रतिसंहतक्रम एकबुद्धि निबन्धनो भूत्वा निरवयवक्रम बुद्धिरूपं तस्यामात्मप्रत्यवभासमात्रायां पृथग्भूतायामिव प्रत्यस्य तदभावमिवोपनीय पुनरपि व्यवहारमवतरति ।-स्वोपज्ञ यथा प्रयोक्तुः प्राग्बुद्धिः शब्देष्वेव प्रवर्तते । व्यवसायो गृहीतृणामेवं तेष्वेव जायते ॥५४॥ જેમ ઉચ્ચારણ કરનારની બુદ્ધિ પહેલાં શબ્દોમાં જ પ્રવર્તે છે તેમ શ્રોતાઓનું (મન) તેમનામાં જ પ્રવર્તમાન બને છે. (૫૪) વા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy