________________
વાકચ૫દીય
तस्य प्राणे च या शक्तिः या च बुद्धौ ब्यवस्थिता ।
विवर्तमाना स्थानेषु सैषा भेद प्रपद्यते ॥१२॥ તે શબ્દની પ્રાણવાયુમાં જે શકિત (સૂમરૂપે) રહેલી છે અને જે બુદ્ધિમાં રહેલી છે તે (બંને શકિતઓ ઉચ્ચારણ) સ્થાનોમાં પરિણામ પામીને જુદાં જુદાં વર્ણરૂપ ધારણ કરેં છે. (૧૧)
કારિકા ૧૨૦ સુધીમાં શબ્દની ઉત્પત્તિ વિશે વિવિધ મતો જણાવામાં આવ્યા. અહીં હવે જુદા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શબ્દ પ્રાણ અને બુદ્ધિ એમ બે અધિષ્ઠાનવાળા છે. તેમનાથી અભિવ્યક્ત બને તે અર્થપ્રાપ્ત કરાવે છે. પ્રાણુમાં જ્યારે અહિ તત્વનો અંત:પ્રદે શ થાય છે ત્યારે તેની ઊં: પ્રવૃત્તિ થતાં ઉર ચા૨ સ્થાનોમાં તેના અભિઘાત થાય છે અને નિત્ય શબ્દરૂપે તે વ્યક્ત થાય છે. પૃથ્વી જેમ ધટાદિ પદાર્થો રૂપે, શકશેણિત રૂ૫ ગભ જેમ શરીરૂપે અને વડનું બીજ જેમ અંકુરરૂપે ભિન્નભિન્ન ફેરફાર પામે છે તેમ આ નિત્ય શબ્દ વધ્વનિ, પદધ્વનિ, વાધ્વનિ રૂપ, એકસાથે નહિ પણ ક્રમે, ક્રમે, જુદી જુદી અવસ્થાએ ધારણ કરે છે.
स च संसृष्टप्राप्तशक्तिविवर्त: पृथ्वीकललन्यग्रोधधानादिवभेदमुपगृहणाति, भेदानुरागमात्र च परस्मिन्नभेदे शब्दात्मनि संनिवेशयति ।-स्वोपज्ञ.
शब्देष्वेवाश्रिता शक्तिर्विश्वस्यास्य निबन्धनी ।
यन्नेत्रः प्रतिभात्मायं भेदरूपः प्रतायते ॥१२२॥ આ વિશ્વની નિયામક શકિત શબ્દોને આશ્રયે રહેલી છે. તે (શોરૂપી) નેત્ર (= જ્ઞાનસાધન)વાળો આ જ્ઞાનામાં (
વાવાચક) ભેદરૂપે વ્યક્ત બને છે. (૧૨) સૂમ શબ્દ જ્યારે વાચ્ય અર્થો અને વાચક શબ્દોરૂપે પરિણામ પામે છે ત્યારે અર્થાકૃતિ અને શબ્દાકૃતિરૂપે તે સમજાય છે. વિશેની સર્વશક્તિએ ઈન્દ્રિમાં લીન થાય છે.
वागेवाण पश्यति वाग् ब्रवीति वागेवार्थ निहितं सतनोति । वाच्येव विश्व बहुरू निबद्ध तदेतदेक प्रविभज्योपभुकते'।-रवोपज्ञ
शब्दादिभेदः शब्देन व्याख्यातो रूप्यते यतः ।
तस्मादर्थविधाः सर्वाः शब्दमात्रासु निश्रिताः ॥१२३॥ વજ (ગાંધાર, ઋષભ...) વગેરે સ્વરોમાં (પરસ્પર) ભેદ, શબ્દ વડે વ્યકત બનીને જ સ્પષ્ટ થતો હોવાથી બધા અર્થ પ્રકારે શબ્દશકિતઓ પર જ નિર્ભર છે.
(૧૨૩) - ડૂજ વગેરે સાત સ્વરે વચ્ચેનો ભેદ, માત્ર તે સ્વરે સાંભળવાથી જ સામાન્ય રીતે સ્પષ્ટ થતો નથી, પરંતુ તે સ્વરોની સ્પષ્ટતા કરનારા અર્થાત સમજાવનાર શબ્દોથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org