________________
ng als (२) मीमांसको मन्यमानो युवा मेधाविसंमतः ।
काक स्मेहानुपृच्छति किं ते पतितलक्षणम् ॥
પિતાને વિચારશીલ અને જ્ઞાનીઓમાં સન્માનવાળે માનનારો યુવાન, કાગડાને પૂછે છે, “ અરે તારે પડવાની સાબિતી શું છે ?”
अनागते न पतसि अतिक्रान्ते चकाक न । यदि संप्रति पतसि सर्वो लोकः पतत्यम् ॥ हिमवानपि गच्छति ।
અરે કાગડા, ભવિષ્યમાં તું પડવાને નથી, ભૂતકાળમાં પડયો નથી અને અત્યારે જ પડે તો આ સઘળું જગત પડે છે (એમ જાણવું). અરે હિમાલય પણ જવા માંડે છે (એમ સમજવું). (૧) અનાગતમતિકાત્ત વર્તમાનમતિ વચમ્ |
सर्वत्र च गतिर्नास्ति गच्छतीति किमुच्यते ॥
ભવિષ્ય, ભૂત અને વર્તમાન, એ બધામાં ક્રિયા નથી તો પછી જાય છે એમ કેમ કહેવાય?
ક્ષણભંગવાદી જણાવે છે કે વર્તમાનકાળની ક્રિયા જેવું કશું નથી. પદાર્થ ક્ષણભંગુર હાવાથી ક્રિયાનો તેમાં આશ્રય સંભવતો ન હોઈ ભૂત અને ભવિષ્યના વિરોધી વર્તમાનનું અસ્તિત્વ નથી. આમ હોવાથી કાલવિભાગે સ્વીકારી શકાય નહિ અને તેથી વર્તમાને રુટ 1 એવું સૂત્ર અસંગત છે.
निर्वृत्तिरूपमेकस्य भेदाभावान्न कल्पते ।
सदसद्वापि तेनैक क्रमरूपं कथं भवेत् ।।८६॥ એક ક્રિયારૂપ પદાર્થ)માં વિભાગો ન હોવાથી તેનામાં નિષ્પત્તિરૂપ ક્રમની પ્રાપ્તિ સંભવતી નથી. પદાર્થ સત્ અથવા અસત હોવાથી તે એકલે, ક્રમવાળો કેવી રીતે હેઈ શકે ? (૮૬)
પિતાનામાં જ નિષ્પત્તિ અર્થાત સમાપ્તિ રૂપ યિા હોવી એટલે વર્તમાન ક્રિયા એમ કેઈ દલીલ કરે તે તેના જવાબમાં ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. ,
बहूनां चानवस्थानादेकमेवोपलभ्यते ।
यथोपलब्धि स्मरणं तत्र चाप्युपपद्यते ।।८।। ઘણું ક્ષણે એક સાથે રહી શકતી ન હોવાથી, એક જ ક્ષણ પ્રાપ્ત થાય છે. અને ત્યાં (એક ક્ષણમાં) થતા અનુભવ પ્રમાણે તે એક ક્ષણનું સ્મરણ પ્રાપ્ત થાય છે. (૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org