SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ng als (२) मीमांसको मन्यमानो युवा मेधाविसंमतः । काक स्मेहानुपृच्छति किं ते पतितलक्षणम् ॥ પિતાને વિચારશીલ અને જ્ઞાનીઓમાં સન્માનવાળે માનનારો યુવાન, કાગડાને પૂછે છે, “ અરે તારે પડવાની સાબિતી શું છે ?” अनागते न पतसि अतिक्रान्ते चकाक न । यदि संप्रति पतसि सर्वो लोकः पतत्यम् ॥ हिमवानपि गच्छति । અરે કાગડા, ભવિષ્યમાં તું પડવાને નથી, ભૂતકાળમાં પડયો નથી અને અત્યારે જ પડે તો આ સઘળું જગત પડે છે (એમ જાણવું). અરે હિમાલય પણ જવા માંડે છે (એમ સમજવું). (૧) અનાગતમતિકાત્ત વર્તમાનમતિ વચમ્ | सर्वत्र च गतिर्नास्ति गच्छतीति किमुच्यते ॥ ભવિષ્ય, ભૂત અને વર્તમાન, એ બધામાં ક્રિયા નથી તો પછી જાય છે એમ કેમ કહેવાય? ક્ષણભંગવાદી જણાવે છે કે વર્તમાનકાળની ક્રિયા જેવું કશું નથી. પદાર્થ ક્ષણભંગુર હાવાથી ક્રિયાનો તેમાં આશ્રય સંભવતો ન હોઈ ભૂત અને ભવિષ્યના વિરોધી વર્તમાનનું અસ્તિત્વ નથી. આમ હોવાથી કાલવિભાગે સ્વીકારી શકાય નહિ અને તેથી વર્તમાને રુટ 1 એવું સૂત્ર અસંગત છે. निर्वृत्तिरूपमेकस्य भेदाभावान्न कल्पते । सदसद्वापि तेनैक क्रमरूपं कथं भवेत् ।।८६॥ એક ક્રિયારૂપ પદાર્થ)માં વિભાગો ન હોવાથી તેનામાં નિષ્પત્તિરૂપ ક્રમની પ્રાપ્તિ સંભવતી નથી. પદાર્થ સત્ અથવા અસત હોવાથી તે એકલે, ક્રમવાળો કેવી રીતે હેઈ શકે ? (૮૬) પિતાનામાં જ નિષ્પત્તિ અર્થાત સમાપ્તિ રૂપ યિા હોવી એટલે વર્તમાન ક્રિયા એમ કેઈ દલીલ કરે તે તેના જવાબમાં ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. , बहूनां चानवस्थानादेकमेवोपलभ्यते । यथोपलब्धि स्मरणं तत्र चाप्युपपद्यते ।।८।। ઘણું ક્ષણે એક સાથે રહી શકતી ન હોવાથી, એક જ ક્ષણ પ્રાપ્ત થાય છે. અને ત્યાં (એક ક્ષણમાં) થતા અનુભવ પ્રમાણે તે એક ક્ષણનું સ્મરણ પ્રાપ્ત થાય છે. (૮૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy