________________
૩૫૦
વાકય૨તીય
વા, વવનં, વા:, વગેરેમાં જુદાં જુદાં લિંગમાં પ્રત્યયને અર્થ જુદો જુદો સમજાય છે, પરંતુ વર્ ધાતુનો અર્થ તે સર્વત્ર એકસરખે જ રહે છે.
(૪) અન્વય અને વ્યતિરેકથી પ્રકૃતિ અને પ્રત્યાયના અર્થના વિભાગ ધ્યાનમાં આવે છે. પતિ એમ બોલતાં એવો શબ્દ પહેલાં સમજાય છે, પછી મતિ સમજાય છે. વતિમાં પડુ પહેલાં સમજાય છે, પછી વ્યક્તિ સમજાય છે. બંનેમાં અતિ હંમેશા રહે છે, પણ્ અને વત્ બદલાય છે. તેથી વ૬ અને વત્ ધાતુ છે અને અતિ પ્રત્યય છે એમ સમજાય છે.
(૫) કવતિ એવો પ્રયોગ સાંભળતાં વન્ ધાતુમાંથી ક્રિયા સમજાય છે. તેમાં ઉમેરતાં વિશેષ પ્રકારની ક્રિયા (પતિ)નો અર્થ સમજાય છે. મધીતે, સતિ જેવાં ક્રિયારૂપે,
જ્યાં ધાતુ ઉપસર્ગને છોડતો નથી, ત્યાં શું સમજવું એવી શંકાના ઉત્તરમાં જણાવવાનું કે રાધિ ઉપસર્ગ ૩ ધાતુથી છટ થઈ અન્યત્ર જોડાય છે અને ત્યાં ‘ઉત્કષ' અર્થને તે વાચક બનતો હોવાથી મધીતે એટલે “ઉત્તમ અધ્યયન કરે છે એ અર્થ સમજે. તિષ્ઠતિ (તે ઊભો રહે છે, અને પ્રતિષ્ઠીત ( ગમન કરે છે) એવા શબ્દોમાં ક્રિયાને પરસ્પર વિરુદ્ધ અર્થ પ્રાપ્ત થાય છે. ગમન ક્રિયા માત્ર ઉપસર્ગ 9 વડે દર્શાવાય છે એમ માનવું જોઈએ નહિ, કારણ કે તેમ માનવાથી સ્થાને ધાતુ કહેવાશે નહિ. ઉપસર્ગવિશિષ્ટ ધાતુને ધાતુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, એમ સમજવું જોઈએ. આવો મત બરાબર નથી. એક ધાતુના અનેક અર્થે પ્રાપ્ત થાય છે. વ્ર ઉપસર્ગ “આરંભ એવો અર્થ દર્શાવે છે. તથા ધાતુમાં ગતિનિવૃતિ એ અર્થ રહેલો છે જ તેથી પ્રતિષ્ઠતે ! એવા પ્રયોગમાં થા ધાતુ જ ગમન ક્રિયા દર્શાવે છે. ઉપસર્ગ માત્ર ક્રિયાવિશેષ દર્શાવે છે.
(૬) તો પછી , મ, વિદ્ર એવા શબ્દોને માટે ધાતુસંજ્ઞાનો ઉલ્લેખ કરવો જોઈએ, ત્રિયાયનો ધાતઃ એવી ધાતુની વ્યાખ્યાને બદલે માવવાનો ધાતુ: એવી વ્યાખ્યા કરીએ તો ૧૧, મું, મદ્ વગેરે બધા શબ્દોને ધાતુ સંજ્ઞામાં સમાવેશ થશે. વા ધાતુમાં ભાવ અર્થ સમજાય છે, કારણ કે મવતિ પતિ, મવતિ વણ્યતિ, મવતિ સાક્ષીતુ એવા પ્રયોગ પ્રાપ્ત થાય છે.
(૭) માય એટલે માવન અર્થાત અસ્તિત્વ એવો અર્થ સમજતાં અભાવાર્થક મે, છે. એવા શબ્દોમાંના ધાતુઓને ધાતુઓ કહેવાશે નહિ. આ ઉપરાંત ક્રિયા દર્શાવે તે ધાત' એવી ધાતુની વ્યાખ્યા કરતાં વારનિ સાથે પતિનું જે સામાનાધિકરણ્ય સ કાળમાં (fક વરાતિ પતિ, ઉ વરિષ્યતિ વણ્યતિ, માર્વત બક્ષીત) પ્રાપ્ત થતું હતું તેવું મવતિ સાથેનું પ્રાપ્ત થતું નથી. મવતિ પતિ, મત્રત પતિ, મવતિ પાલતું એમ માત્ર મવતિ એવા વર્તમાનકાળમાં જ તે પ્રાપ્ત થાય છે, મવિષ્યતિ પદ્ઘતિ, મમવત્ સપાલીત એમ કહી શકતું નથી. તેથી માત્રવનો ઘાતુ: એવી વ્યાખ્યામાં માવાને અર્થ સત્તા અર્થાત અસ્તિત્વ લઈ શકાશે નહિ.
માવાનો અર્થ “મવતિ તિ મા; જે ઉત્પન્ન થાય તે ભાવ,' એવો કરવામાં આવે છે. વાતમાં ચોખા ચડવા રૂપી જે ક્રિયા ઉત્પન્ન થાય છે તેને ભાવ કહેવાશે. આ અર્થ સમજવાથી મિડ, છિદ્ વગેરે અભાવાર્થક શબ્દોને ધાતુ કહી શકાશે, કારણ કે, તે ઉત્પન્ન પણ થાય છે. આ અર્થ લેવાથી વૃક્ષ, ઋલ: વગેરે પ્રાતિપાદિકે પણ ધાતુઓ
Jain Education International
For Private & Personal. Use Only
www.jainelibrary.org