________________
બીજુ કાંડ એમ) એકવચનમાં પ્રજાય છે અથવા અક્ષ એ દરેક શબ્દ (કક્ષાઃ એવા મૂળ) ઉલેખ પ્રમાણે બહુવચનમાં જુદો સમજાશે. (૪૭૨)
द्विष्ठानि यानि वाक्यानि तेष्वप्येकत्वदर्शिनाम् ।
શરેય સ્વશક્ટિ: પ્રવિમરાતે ૪૭રૂા. બે અર્થમાં રહેલાં જે વાકયે છે તેમનામાં પણ શકત્વને સ્વીકારનારાઓના મતમાં અનેક(અર્થ) શક્તિઓવાળા (તે) એક વાકયની અર્થશક્તિ જ જુદી રીતે સમજાય છે. (૪૭૩)
શાસ્ત્રીય વાક દૃશ્યનઃ સવારણન્ ! (૧.૧.૪પ), ક્રિર્વનેઉવા (૧.૧.૫૬) તવસ્ત્ર વર્યમ (ક.૧.૪૪), વગેરે શાસ્ત્રીય વાકો છે. તેમાંથી પહેલા વાક્યમાં “થળઃ એવું વાકય સંપ્રસારણ સંજ્ઞા છે” અને “ને બદલે પ્રયોજાતા ને સંપ્રસારણ કહે છે, એવા બે અથ થશે. તે પ્રમાણે તો ધાવતા અને મથુરાનાં વાતા–એવા લૌકિક વાકમાંથી પહેલાં વાક્યના અધેળો (ઘેડ) દોડે છે' અને "કુતરે અહીંથી દોડે છે” એવા બે અર્થ થશે. આવાં વાક્યોમાં અર્થશક્તિઓની ભિન્નતા પ્રમાણે અર્થપ્રાપ્ત થાય શબ્દની ભિન્નતા પ્રમાણે નહિ (સરખાવો પુણ્યરાજ તેવુ અર્થદ્રયવ્રતિવારનાય શકિતમિગત રુતિ જયતિપાનમ ) આ કારિકાને સહેજ જુદો અનુવાદ આ પ્રમાણે થશે “શન્ટેકવવાદીઓના મતમાં બે અથવાળાં વાકયમાં, અખંડ વાકયની પોતાની અથ શક્તિ, તે (અર્થશક્તિ) ના રૂપની ભિન્નતા પ્રમાણે જુદી જુદી સમજાય છે.”
अत्यन्तभिन्नयोर्वा स्यात्प्रयोगे तन्त्रलक्षणः ।
उपायस्तत्र संसर्ग : प्रतिपत्तषु भिद्यते ॥४७४॥ અથવા (કક્ષા... વગેરેમાં) અત્યંત જુદા (વા) શબ્દોના પગમાં તન્ન રૂપે ઉપાય થાય તો ત્યાં (જુદા જુદા) શ્રોતાઓમાં (જુદા જુદા શબ્દોને) સંસગ જુદો જુદો થશે. (૪૭૪)
भेदेनाधिगतौ पूर्व' शब्दौ तुल्यश्रुती पुनः ।
तन्त्रेण प्रतिपत्तारः प्रयोक्त्रो प्रतिपादिताः ॥४७५॥ (પ્રાગની) પહેલાં જુદાં સમજાયેલા પરંતુ સમાન રૂપવાળા બે શબ્દને પ્રક્તાએ, શ્રોતાઓ સમજે તેમ, તત્ર રૂપે વાપર્યા છે. (૪૭૫)
ફળ: સંસારામ (૧.૧.૪) એવા શાસ્ત્રીય વાકયના પ્રયોગમાં અહીં સંજ્ઞા કઈ, ચ ને શું અર્થ, સંબંધ કે, આવા બધા પ્રશ્નના જવાબરૂપે સૂત્રકાર સંપ્રસારણ એમ તત્રરૂપે ઉત્તર આપે છે. તે પ્રમાણે કવે ઘાવતિ | માં કેણ દોડે છે એમ પૂછવા માં આવતાં થવા હૃત ઘાવતિ છે અને ક્યા રંગનો દોડે છે, તેના જવાબમાં કત; બાવતિ એમ ઉત્તર આવે છે. તત્ર એટલે અહીં એક શબ્દથી અનેક અર્થોની વિવલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org