SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ વાકયપુરી ય एकस्यापि विवक्षायामनुनिष्पद्यते परः । વિનામિષિના રા: શક્તિ પ્રવાસે ૪૭દ્દા (સમાસરૂપવાળા બે શબ્દોમાંના) એકટના અર્થ)ની વિવેક્ષા હોય ત્યારે બીજે ઉત્તરત્ર પ્રાપ્ત થાય છે. (વક્તાની બીજા અર્થની) વિવક્ષા વિના તે શબ્દ (બંને અર્થશક્તિઓ રૂપે સ્પષ્ટ થાય છે. (૪૭૬) अनेका शक्तिरेकस्य युगपच्छूयते क्वचित् । अग्निः प्रकाशदाहाभ्यामेकत्रापि नियुज्यते ॥४७७॥ એક (જ) શબ્દના અનેક શક્તિઓ કેટલીકવાર એક સાથે સંભળાય છે. અગ્નિને પ્રકાશ અને દહન એમ બંને માટે એક જ સ્થળે વાપરવામાં આવે છે. (૪૭૭) વેત એવો એક શબ્દ અનેક અર્થાત બે અશક્તઓવાળા હોવાથી તેને આ તિઃ અને તઃ એવા બે અર્થ જણાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. आवृत्तिशक्तिभिन्नार्थे वाक्ये सकृदपि श्रुते । लिङ्गाद्वा तन्त्रधर्माद। विभोगो व्यवतिष्ठते ॥४७८॥ જુદાં જુદાં આવર્તન અને જુદી જુદી અર્થ શક્તિઓને કારણે જુદો અર્થ દર્શાવનાર વાક્યને એકવાર સાંભળતાં છતાં (અન્ય વચનસ્થાનોના) નિર્દેશને કારણે અથવા તત્રધર્મને કારણે તે જુદું સમજાય છે. (૪૭૮) એક વાકયને અનેક અર્થરૂપે બેધ કેઈક ઝાપક અથવા નિર્દેશ (લિંગ) પ્રમાણે થાય છે, એ મત ભેદવાદીઓનો છે. અભેદવાદીઓને મતે તન્નધર્મને કારણે આવો અનેકાઈક બેધ થાય છે. संप्रसारणसंज्ञायां लिङ्गाभ्यां वर्णवाक्ययोः । प्रविभागस्तथा सूत्र एकस्मिन्नेव जायते ॥४७९॥ સંપ્રસારણ સંજ્ઞા અંગેના એકજ સૂત્રવચનમાં, (બે વિભક્તીરૂપી) બે નિદેશને કારણે, વણ અને વાકય એવા બે સંજ્ઞીઓનો) ભિન્ન અર્થ પ્રાપ્ત થાય છે. (૪૭૯) સ્થળ: સંઘસારામ ! (વા.. ૧.૧.૪૫) સંપ્રસારણ સંજ્ઞા અંગેનું સૂત્ર છે. તેમાં સંગીઓ અંગે વિચારતાં “, ૩, ૬, અને હૈ, એવા વણે સંજ્ઞીઓ છે'' એ એક અર્થ પ્રાપ્ત થાય છે અને તે સ્થાને રૂની પ્રાપ્તિ એવા વાકયરૂપ અર્થ સંજ્ઞા છે” એવો બીજો અર્થ પ્રાપ્ત થાય છે. (સરખાવો મ, મા..૧. ૪પ, . ૧. ૨. રૂ fમાં वाक्यस्य संप्रसारणसंज्ञा क्रियते। इग्यणः इत्येतदूवाक्य' संप्रसारणसंज्ञ' भवतीति । आहोस्विर्णस्य । इगयो यणः स्थाने वर्ण: स संप्रसारणसंज्ञः भवतीति ॥...विभक्ति विशेषनिदे शस्तु ज्ञापक उभयसंज्ञात्वात् ।) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy