________________
ઔંજુ કાંડ
तथा द्विर्वचनेऽचीति तन्त्रोपायादलक्षणः । एकशेषेण निर्देशो भाग्य एव प्रदर्शित ||४८० ||
દ્વિવચન કાય માટે પુરુષ દ્વિવચનના લેપ થશે. ત્યાર
તે પ્રમાણે પૂિર્વનનેન્દ્વિ । (પા. યૂ. ૧.૨.૧૧.) એવા સૂત્રનાં શેષ વડે નિર્દેશ, લક્ષણ વિના તન્ત્રાવૃત્તિ રૂપ ઉપાયથી જ દર્શો “દ્વિવચનનું નિમિત્ત એવા અાદિ પ્રત્યય પરમાં આવતાં, સ્થાનીને આદેશના જેવેા સમજવા”; જેમકે ા (પીવુ) ધાતુને ત્રીજા પ્રત્યય અનુસૂ લાગતાં આતો હોવ રૂટિ ૨ (૧૪. સુ. ૬.૪.૬૪) થી આ તે પછી સિટિપાતોરનમ્યાસસ્ય (વા, સૂ. ૬.૧.૮))થી પરાક્ષભૂતકાળના પ્રત્યય પ્રાપ્ત થતાં એકાચ્ ધાતુનુ ત્વિ થશે. હવે અહીં ધાતુ એકાચુ નથી. આ મુશ્કેલી દૂર કરવા દ્વિવેચનેઽષિ । (પા. મૂ. ૧.૧.૧૧) પ્રાપ્ત થશે અને લેપને સ્થાની અર્થાત્ આકાર ગણવામાં આવશે. આ સૂત્રને સમજાવતાં ભાષ્યકાર જણાવે છે કે દ્વિવેચનનિમિત્તેઽનિ યોડનાશ: સ દ્વિવેચને તેંચે સ્થાનિવત્ । એવા અથ સમજતાં બીજીવાર દ્વિવચન શબ્દ મૂકવાની જરૂર નથી, કારણ કે એકશેષથી આ વાત સિદ્ધ થશે. (યોનિને શાદ્દા શિઘ્રમ્ । મ, મા, પા. યૂ. ૧.૧.૧૬ વા.). ભતૃહરિ સમજાવે છે કે એકશેષ નિર્દેશ એ તન્ત્રાપાય જ છે, અને ભાષ્યકારને તે સંમત છે. (તસ્માવે રોષમન્તોળાવિ તન્ત્રન્યાયસમાશ્રયणाद् द्विर्वचनेऽचीत्यत्रार्थसङ्गतेरेकशेषसमानफल शास्त्रप्रवृत्त्युपायभूत ं तन्त्रमुपगत भाष्ये इति सिद्धम् । —પુણ્યરાજ)
સમાન
प्रायेण संक्षेपरुचीनल्पविद्यापरिग्रहान् ।
संप्राप्य वैयाकरणान्स ग्रहेऽस्तमुपागते ॥ ४८१ ॥
Jain Education International
૧૯
(ગ્રંન્થાના) સ ંક્ષેપમાં મેટે ભાગે રુચિવાળા અને વિદ્યાઓની અલ્પ પ્રાપ્તિવાળા વૈયાકરણા(અભ્યાસીએ રૂપે) મળ્યા હાવાથી ‘ સ’ગ્રહ’(જ્યારે) અસ્ત પામ્યા; (૪૮૧)
અભ્યાસની સંત્રના
અસ્ત કાનતે થી ‘સંપૂર્ણ નષ્ટ થયા' એવા અ સમજવાના નથી, પરંતુ સંTMના પરંપરા લુપ્ત થવા લાગી એમ સમજવું જોઈએ. યત્રતંત્ર કાઈક વિદ્વાન અભ્યાસ કરતા હશે, પરંતુ સતત પ્રવહમાન એવી તેના અભ્યાસની પ્રવૃત્તિ ઓછી થઈ. બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ પર`પરાના અનેક ગ્રંથામાં, વિશેષે મામાન્યમાં, વાયવરીય, તેની ક્વોન્નત્તિ માં અને હેલારાજના પ્રાર્નપ્રાશમાં સંત્રનાં અનેક અવતરણા મળે છે. મહાભાષ્યકાર સંદ્મકાર વ્યાર્ડિને બદલે સબ્રહ્રકાર દાક્ષાયણનું નામ આપે છે. પરંતુ બંને નામ એક જ વ્યક્તિનાં છે (શોમનાલજી ઢાક્ષાયળેન સપ્રક્ષ્ય કૃતિ: / શોમના હજી વાક્ષાયનસ્ય સંપ્રદૃસ્ય કૃતિઃ (મ. મા. ૨.રૂ.૬૬)સ'પ્રનાં પ્રાપ્ત થતાં અવતરણા ઉપરથી અને પરંપરા જણાવે છે તે પ્રમાણે, તે ગદ્યપદ્યાત્મક ગ્રંથ હતા અને એક લાખ શ્લોકપ્રમાણ હતા. જ્યાડિને પાણિનિના સમકાલીન સમજવામાં આવ્યા છે.
+
कृतेऽथपतञ्जलिना गुरुणा तीर्थदर्शिना ।
सर्वेषां न्यायबीजानां महाभाष्ये निबन्धने ॥ ४८२ ॥
ભાષ્યમાં એકછે (૪૮૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org