SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યપદીય અને વળી,(જ્યારે જુદા જુદા) આગવિશેષાના સૂક્ષ્મ જ્ઞાતા પતંજલિ ગુરુએ બધા અગ્દર્શક નિયમાના મૂળ સમુ' મહાભાષ્ય રચ્યું; (૪૮૨) ૧૦ મુળા શબ્દ પૂજ્યભાવ દર્શાવવા માટે મૂકયેા છે. તીય એટલે આગવિશેષે. ન્યાયવીગાનામ્ તે ન્દ્રસમાસ લઈને ન્યાયેા એટલે શાસ્ત્રીય યુક્તિએ અને વીનિ એટલે પરિભાષા અને તેમને અંગેના નિર્દેશા ‘Sources of interpretational principles' (કાર્ડીના : J BO R.I. ડાયમન્ડજ્યુબિલી અંક પુ. ૮૦). अलब्धगाधे गाम्मीर्यादुत्तान इव सौष्ठवात् । સ્મિન્નતબુદ્ધીનાં વૈવાસ્થિનિશ્ચયઃ ॥૪૮૩૫ (ત્યારે) ઊંડાણને કારણે મૂળ સુધી પહોંચવા માટે દુર્ગામ, ( છતાં શૈલીના) સૌષ્ઠવને લીધે જાણે અત્યંત સ્પષ્ટ હોય તેવા તે (મહાભાષ્ય)માં અલ્પ બૌદ્ધિક તૈયારીવાળાઓને (સિદ્ધાન્તા' અંગે) નિશ્ચય થતા ન હતે. (૪૮૩) ઇત્તાનમ્ એટલે સ્પષ્ટત્રયમ્ । સુકુમાર શબ્દરચના રૂપી સૌવને કારણે સ્પષ્ટ જેવું. As to appear shallow' એવા કાર્ડેનાએ આપેલ અથ સ્વીકાર્યો નથી. वैज सौभवहर्यक्षैः शुष्कतर्कानुसारिभिः । आ विलाविते ग्रन्थे संग्रहप्रतिकञ्चुके ॥४८४॥ શુષ્ક તર્કને અનુસરનારા વૈજિ, સૌભવ અને ક્ષે સ ંગ્રહ(ગ્રંથના) સારરૂપ તે ઋષિ (પતંજલિ)ના ગ્રંથને (જ્યારે) વિચ્છિન્ન કર્ચી; (૪૮૪) વિાવિતે. એટલે વિચ્છિન્ન કર્યાં અર્થાત્ શુષ્ક ત†વડે તેમાંનાં સિદ્ધાન્તવયનેને દૂષિત કરીને માન્ય ગ્રંથને અપ્રમાણિક ઠરાવ્યા. વૈજિ વગેરે, વ્યાકરણના સૂક્ષ્મ જ્ઞાતાએ હશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ તને અનુસરીને તેમણે મામાન્યનાં વચનેને દૂષિત કર્યાં. પુણ્યરાજ વિ∞ાવિતેને અથ કામાસી તે સમજે છે, અર્થાત મહામાથ્યને તેના મિથ્યા આભાસ જેવુ કરી મૂકયુ (તથા ૨ સંત્રહવૃતિક્ષમૂતરાપાસ વિદ્યામાત્રàનિમિ: યુથપાયાવિરમા∞ાવિતમામાસીતમ્ !) વિ∞ાવિતેને બદલે આવિતે એવે! પાઠ સ્વીકાય નથી. પ્રતિખ્તુના અથ કવચ, Protective (or defensive) armour'' (ચીમ અને કાર્ડીના), અને ‘Preserving the contents' (કીલĞૌન) સમજવામાં આવ્યે છે. સંક્રમણ્ય વિદ્ઘાન્તરક્ષા ન્યુ સારશે ! એવા અર્થ અમ્નાત્રી આપે છે. प्रतिककरूपेण पूर्वशास्त्रार्थगोचरम् । यदन्यत्क्रियते तस्य धर्मं प्रत्यप्रमाणता ॥ કુમારિલકૃત તન્ત્રવાર્ત્તિ (૧.૩.૭, ૬. ૧૨૨ સાનન્ધાશ્રમ)ના સંદર્ભને નિર્દેશીને અકલુજકર (J.B.O.R.I. ડાયમન્ડ જ્યુબિલી અંક) સારરૂપ, સારસ'ગ્રહરૂપ, એવેા અથ સૂચવે છે તે યોગ્ય છે. ( સરખાવા, પુણ્યરાજ ૪૮૦ કારિકા ઉપરની ટીકામાં, તેન संग्रहानुसारेग भगवता पतञ्जलिना संग्रहसंशेभूतमेव त्रायशो भाष्यमुपनिबद्धमित्युक्त वेदितव्यम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy