SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૧૯ કસ્તુરીાિતતમ' ર્મ (૧.૪૫.૪) એ સૂત્રમાં કર્મોનું પ્રાધાન્ય છે અને કર્તાનું ગૌણુત્વ છે. કર્તા ગૌણ હાવા છતાં ત્યાં એકત્વસ`ખ્યા વિવક્ષિત નથી. હવે સામાન્ય નિયમ તા એવા છે કે પ્રધાનગત સાવિવક્ષિત હાતી નથી, તેથી ગૌણુમાં સંખ્યાની વિવક્ષા હાય છે. પ્રધાનગત સંખ્યાની વિવક્ષા માનવામાં આવે તેા પ્રધાનનો સકાચ થાય અને તે અયેાગ્ય છે. તેથી પ્રધાનના પ્રચય માટે પ્રધા ગત સંખ્યાની અવિવક્ષા સમજીને અન્ય પ્રધાનની સિદ્ધિ માટે ગૌણુ એવા કર્તામાં પણ સંખ્યા વિવક્ષિત સમજવામાં આવતી નથી यस्यान्यस्य प्रसक्तस्य नियमार्था पुनः श्रुतिः । निवृत्तौ चरितार्थत्वात् संख्या तत्राविवक्षिता ॥ ८९ ॥ પ્રાપ્ત થનારા (કરણ વગેરે)ની નિવૃત્તિને માટે જ્યાં (તુ;)નું પુન: શ્રવણુ કરવામાં આવ્યુ' હાય ત્યાં, અન્ય કારકાની નિવૃત્તિથી તેનુ' પ્રત્યેાજન સિદ્ધ થયું હાવાથી, સખ્યા અવિવક્ષિત ખને છે. (૮૯) સ્તુરીબ્સિતતમ ધર્મ । (૧.૪.૪૯)માં વર્તુ: એવું પદ મૂકયુ છે. તેથી બીજા કારકાની નિવૃત્તિ થાય છે, ફ્તે:માંની એકત્વ સખ્યા વિવક્ષિત નથી, માત્ર શબ્દસંસ્કાર અથે એક વચન રજૂ થયુ' છે. सरूपसमुदायात्तु विभक्तिर्या विधीयते । एकस्तत्रार्थवान्सिद्धः समुदायस्य वाचकः ॥९०॥ સમાન રૂપવાળા પ્રાતિપક્રિકેાના સમુદાય માટે જે વિભક્તનું વિધાન કરવામાં આવે છે, ત્યાં તે (પ્રાતિપકિા)માંનું એક, સમુદાયનુ વાચક અને છે, (૯) એક સરખાં પ્રાતિપદાની સહવવક્ષા માટે સવાળામે શેષ વિમૌ । (૧,૨૬૪) સૂત્રનું વિધાન થયું છે. પરસ્પર અપેક્ષાવાળાં પ્રાતિપદિકાનો અથ સમુદાયનો અથ પ્રાપ્ત કરાવે છે. સમુદાયમાં મળતી વિભક્તિ તેના અવયવા એવાં પ્રાતિક્રિકેાની વિભક્તિનો મેધ કરાવે છે. જેમ સમાનાર્થક અને સરૂપ પ્રાતિપત્તિાનો એકશેષ થાય છે તેમ, સમાનાર્થક પણ વિરૂપ પ્રાતિપદિકાનો એકશેષ ઘટવુમ+ના+ગમ્=દ્દશા: એમ થવા જોઈએ. પણ આામ થતું નથી- આવાં વિરૂપ પદેશનો એકરોધ નહિ પણ વ્રુન્દ્ર થાય છે, કારણ કે, સજાતીય તન્તુએમાંથી વસ્ત્ર ઉત્પન્ન થાય છે, અને એક સરખા રેસામાંથી સાદડી ઉત્પન્ન થાય છે प्रत्ययस्य प्रधानस्य समासस्यापि वा विधौ । सिद्ध: संख्याविवक्षायां सर्वथानुग्रहो गुणे ॥ ९१ ॥ ગૌણુ અથ દર્શાવતા શબ્દમાં સંખ્યા વિવક્ષિત હોય છે (એમ સ્વીકારતાં ક્યાપ્રાતિનિાત્। સૂત્ર ૪.૧૧ પ્રમાણે) પ્રત્યય અથવા (સર્ફે સુવા ૨.૧.૪ પ્રમાણે) સમાસના વિધાનમાં, પ્રધાન એવા તેમને સ` પ્રકારે ટેકો સિદ્ધ બને છે. (૯૧) આ કારિકાનો અન્વય : गुणे संख्याविवक्षायां प्रत्ययस्य समासस्यापि विधौ प्रधानस्य અનુકરૢ: સર્વથા સિદ્ધ એવા થશે. અહીં હેલારાજનાં વચને સરખાવેા: યાજ્ઞાતિવિષ્ઠાदिति प्रकृत्यनुवादनापूर्वस्य प्रत्ययस्य विधौ विवक्षितायामपि संख्यायां गुणे केवलात्प्रातिपदिकात्समु दायाच्चोत्पत्तिः तस्य सिद्धेति सर्वथा सर्वेण प्रकारेण प्रधानस्य प्रत्ययस्य सर्वप्रातिपदिकरूपव्याप्तिરુક્ષુન: મનુમહે: સિદ્ઘ; । तथा सुप्सुपा इति समासस्यापि प्रधानस्य विधौ विवक्षितायामपि गुणे संख्यायां द्वन्द्वेऽनेकग्रहणादबहूनां समासः करिष्यते । 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy