________________
પ્રથમ કાંડ
અત્યંત પ્રાથમિક કલ્પનામાંથી આગળ વધ્યા અને કહ્યુ, આ એક તત્ત્વ (આત્મા) જે પૂર્વ નથી તેમ પર પણ નથી તે સત્ત્વ અને અસત્ત્વથી વિભક્ત બને છે, તેા પછી આ તત્ત્વ વાચ્ય અને અવાચ્ય એમ તે કેવી રીતે હોઈ શકે ?”
‘“તે અસત્ પણ ન હતું, સત્ પણું ન હતું. તે પહેલાં અંધકારરૂપ હતું.” (લેવ ૧૦, ૧૨૧, ૧) એમાંથી કપના થઈ, કે આ જગત ફીણ જેવુ છે, તે કંઈ નથી; તે પરપોટા જેવુ છે, તે કંઈ નથી; તે પાર ન પામી શકાય તેવી માયા છે. એમ જ્ઞાનીએ સમજે છે’
इदं फेनो न कश्चिद्वा बुद्बुदो वा न कश्चन । मायैषा बत दुष्पारा विपश्चिदिति पश्यति ॥
હરિષભને મતે (વતિ રૃ. ૬૨) આ કારિકા ષષ્ટિતન્ત્ર ની છે.
આ કારિકા માટે સરખાવા :
फेनपिण्डोपमं रूपं वेदना बुदबुदोपमा ।
મરીચિલરશી સંજ્ઞા સારા: વહીનિમા: " પ્રસન્નવરા (વૈદ્યસ`પાદન. પૃ. ૧૩)
फेनपिण्डूपमं रूपं वेदना बुब्बुलूपमा ।
ચીકૂમા સન્ના સઁવારા વમાં ॥ (સંયુત્તનિાય રૂ. ૧૪૨)
વેવ (૧.૧૬૪.૨૦) અને શ્વેતાશ્ર્વતરોપનિષત્ (૪.૬)માં સાથે કાયવાળા, મિત્ર સમાં એ પખીએ એક જ વૃક્ષ ઉપર એઠાં છે; તેમાંનું એક સ્વાદિષ્ટ ટેટા ખાય છે.’ તેના ઉપરથી દૈતીએના સિદ્ધાન્તા વિસ્તર્યાં છે.
આ કારિકામાં નિશ્ચિત્ય એવેા પાઠ લેવામાં આવે તે (અથવાદરૂપ વચનેાના) નિશ્ચય કરીને” એવા અ થશે. નિશ્ચિંતાઃ એવેા પાઠ પણ મળે છે.
Jain Education International
सत्या विशुद्धिस्तत्रोक्ता विद्येवैकपदागमा ।
युक्ता प्रणवरूपेण सर्ववादाविरोधिना ॥ ९॥
સત્ય (સ્વરૂપ), વિશુદ્ધ અને એક પદ્ય (=એમ) થી સમજાતી તથા બધા વાદીના અવિધી એવા પ્રણવ સાથે એકરૂપ તે વિદ્યા (બ્રહ્મ) વેદમાં કહી છે.
૯.૧ સર્વવાહાવિરોધિતી એવા પાઠ લેતાં, “(તે વિદ્યા) બધા વાદાની અવિરાધી છે” એવા અનુવાદ થશે.
પ્રણવ સ તત્ત્વવિચારેને સમાવે છે. તે વેતુ મૂળ છે, બધા સિદ્ધાન્તાના ઉદય અને અસ્ત માટે જવાબદાર છે અને બધા વિરાધી ભાવાને તે સ્વીકારનાર છે. તે એક છે અને અનેક છે, બને છે અને બંને નથી. કને મહત્ત્વ આપનારા તેમાં અનેકત્વ જુએ છે અને જ્ઞાનીએ તેમાં એકત્વ નિહાળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org