________________
८
विधातुस्तस्य लोकानामङ्गोपाङ्ग निबन्धनाः । विद्याभेदाः प्रतायन्ते ज्ञानसंस्कारहेतवः ॥ १०॥
Jain Education International
(ત્રણ) લેાકને સર્જનારા તે (વે)નાં અગા અને ઉપાંગા ઉપરથી જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત કરાવનાર જુદી જુદી વિદ્યાએ વિસ્તાર પામી છે. (૧૦)૧ ૧૦.૧. બધી વાણી વેદમાં અન્તભૂત છે, વેદને નહિ જાણનારા બ્રહ્મને જાણતા નથી જ. “વેદ એટલે બ્રાહ્મણુગ્રંથા(નાં વચના), મન્ત્ર અને મીમાસા” વિધિવચના એટલે બ્રાહ્મણપ્રથાનાં વચનેા, કાઈ વિશિષ્ટ યજ્ઞકાની વિગતે આપીને વિધેય એટલે વેદમન્ત્રને ચાક્કસ વિનિયેાગ નક્કી કરે છે. આ અંગેના નિયમેા ત અર્થાત્ મીમાંસા દર્શાવે છે. અંગેપાંગ એટલે વ્યાકરણાદિ છ અંગે અને શકુનજ્ઞાનશાસ્ત્ર વગેરે ઉપાંગા, હરિવૃષભ ખીજો અથ આપતાં જણાવે છે કે શ્રુતિ એટલે પ્રણવ, સ્મૃતિ એટલે વ્યાકરણાદિ સ્મૃતિ અને ત્રષ્યન્ત એટલે ઉપનિષદે એમ શ્રુતિ, અંગ અને ઉપાંગના સમસ્ત સમૂહ એટલે પ્રણવના વિસ્તાર.
आसन्नं ब्राह्मणस्तस्य तपसामुत्तमं तपः । प्रथमं छन्दसामङ्गमाहुर्व्याकरणं बुधाः ॥ ११॥ प्राप्तरूपविभागाया यो वाचः परमो रसः । यत्तत्पुण्यतमं ज्योतिस्तस्य मार्गोऽयमाज्जसः ॥ १२ ॥ अर्थप्रवृत्तितत्त्वानां शब्दा एव निबन्धनम् । तत्त्वावबोधः शब्दानां नास्ति व्याकरणादृते ||१३|| तद् द्वारमपवर्गस्य वाङ्मलानां चिकित्सितम् । पवित्रं सर्वविद्यानामधिविद्य प्रकाशते ॥ १४॥ यथार्थजातयः सर्वाः शब्दाकृतिनिबन्धनाः । तथैव लोके विद्यानामेषा विद्या परायणम् ॥ १५ ॥ इदमाद्यं पदस्थानं सिद्धिसोपानपर्वणाम् । इयं सो मोक्षमाणानामजिहूमा राजपद्धतिः ।। १६ ।। अत्रातीतविपर्यासः केवलामनुपश्यति । छन्दस्य छन्दसां योनिमात्मा छन्दोमयीं तनुम् ॥१७॥ प्रत्यस्तमितभेदाया यद्वाचो रूपमुत्तमम् ।
यदस्मिन्नेव तमसि ज्योतिः शुद्ध विवर्तते ॥ १८ ॥ वैकृतं समतिक्रान्ता मूर्तिव्यापारदर्शनम् । व्यतीत्यालोकतमसी प्रकाश यमुपासते ॥ १९ ॥
વાકયપદીય
For Private & Personal Use Only
www.jainelibrary.org