________________
૩૬
यथानुवाकः श्लोको वा सोढत्वमुपगच्छति ।
आवृत्त्या न तु स ग्रन्थः प्रत्यावृत्ति निरूप्यते ॥ ८४ ॥
प्रत्ययैरनुपाख्येयै हणानुगुणैस्तथा ।
ध्वनिप्रकाशिते शब्दे स्वरूपमवधार्यते ॥ ८५ ॥
જેમ વેદને અનુવાક કે મન્ત્ર (છેલ્લા) આવ નથી મરણના દૃઢપણે વિષય અને છે, પરંતુ (શરૂઆતના દરેક) આવન વખતે પૂરેપૂરા સમજાતા નથી, તેમ (‘ આ તે છે’ એમ ) અવર્ણનીય પરંતુ ( સ્ફેટના આકારના ) ગ્રહણ માટે અનુકૂળ એવાં (પૂર્ણાં) જ્ઞાનેા વડે, શબ્દ, છેલા વણુથી અભિવ્યક્ત બનતાં, (તેના) સ્વરૂપને નિશ્ચય થાય છે. (૮૪-૮૫)
સેદ્ધત્વ એટલે સ્મૃતિમાં એકવાર વિષય બનવાની સ્થિતિ અથવા યેાગ્યતા. બીજી રીતે કહીએ તે। સ્મૃતિમાં દૃઢપણે સ્થાપિત થવું તે.
વર્ણ, પદ અને વાક્યના ધ્વનિ વર્ણ, પદ અને વાકયરૂપ સ્ફોટાને વારંવાર જન્માવીને બુદ્ધિમાં આરેાપે છે. ધ્વનિઓના અત્યાવયવાની અભિવ્યક્તિ ક્રમ પ્રમાણે થાય તેા તેમને સમુદાય થઈ શકે નહિ અને શબ્દેના સ્વરૂપતે નિશ્ચય થાય હિ. આ વાત સ ંહિતાસૂત્ર (૫૨: સંનિષ્ઠ : કુંદિતા । વા.મૂ. ૧.૪.૧૦૧) ઉપરના ભાષ્યના વિવરણમાં અનેક રીતે વિચારવામાં આવી છે, અષ્ટાધ્યાયી ઉપરના કેાઈક વિવરણગ્રંથના અથવા ભાષ્ય ઉપરના વિવરણુગ્રંથનો આ ઉલ્લેખ છે. શું તે મહામાયાવિા હાઈ શકે ? તે ભર્તૃહરિની કૃતિ હતી કે અન્યની તે સ્પષ્ટ થતું નથી. તેમાંના સંદર્ભી જોતાં શબ્દતત્ત્વ વિષે તેમાં ચર્ચા હશે એમ લાગે છે. नादै हितबी जायामन्त्येन ध्वनिना सह । आवृत्तपरिपाकायां बुद्धौ शब्दोऽवधार्यते ॥८६
અન્ય ધ્વનિસહિત (પૂર્વ) ધ્વનિએ વડે જેમાં ખીજરૂપ શક્તિએ સ્થાપિત કરાઈ છે અને જેણે સ્પષ્ટ ઉપલબ્ધિરૂપી કા લાભ પ્રાપ્ત કર્યો છે તેવી બુદ્ધિમાં શબ્દનુ ગ્રહણ થાય છે. (૮૬)
Jain Education International
વાચીય
શબ્દને અભિવ્યક્ત કરવાની પ્રક્રિયામાં લાગેલા ધ્વનિએ સ્પષ્ટ પ્રતીતિ માટે અનુકૂળ સંસ્કારખીજો અર્થાત્ ભાવનાખીને મૂકતા જાય છે. હવે ફેટના સ્વરૂપને વ્યક્ત કરવાની શક્તિ જેણે પ્રાપ્ત કરી છે એટલું જ નહિ પણ તે માટેની યાગ્યતા પણ જેનામાં આવી છે તેવા અન્ય ધ્વનિ, શબ્દ (=સ્ફેટ)ના સ્વરૂપનું ગ્રહણ કરાવે છે.
असतश्चान्तराले याच्छब्दानस्तीति मन्यते ।
प्रतिपत्तुरशक्तिः सा ग्रहणोपाय एव सः ॥ ८७॥
(આદ્ય અને અન્ય ધ્વનિની ) વચ્ચે
અસ્તિત્વ વિનાના ધ્વનિઅવયવાને તે
For Private & Personal Use Only
www.jainelibrary.org