________________
ત્રીજુ કાંડ
૧૯૫
શબ્દ હંમેશાં જાતિનું અભિધાન કરતા હાય તેા પછી પ્રતિનિધિના ઉપયેગ કેવી રીતે થાય તે અંગે આ કારિકામાં વિચાર કરવામાં આવ્યા છે ખેરના થાંભલે પશુને બાંધે છે' (લાવિષે યજ્ઞાતિ) જેવા વાકયમાં ‘બાંધવું' (વ્)નું શાસ્ત્રીય વિધાન થયુ છે. પછીની ક્ષણમાં પશુને હવા વગેરેનું વિધાન પણ તેમાં થયું છે. હવે ખદિર શબ્દ ખદિરત્વ દર્શાવતા હાય તે પણ બાંધવાને માટે અસમ એવા ખદિરનુ ગ્રહણ થશે નહિ, પરંતુ કદર જેવા પ્રતિનિધિતુ ગ્રહણ થશે. પ્રમાળાવિ એટલે હિંસાના પ્રારંભ. માઁ હણુવ્ ઉપરથી માનમ-તેને આરંભ અર્થાત્ આલભનથી અવદાન સુધીતે। સમગ્ર ક્રિયાસમૂહ; સરખાવા : લધુમંજુષા પુ, પર૦
संश्लेषमात्र बध्नातिर्यदिस्यात्तु विवक्षितः । शक्त्याश्रये ततो लिङ्ग प्रमाणाद्यनुशासनम् ||५||
‘બાંધવુ” (વન્ધ) ધાતુના અં (ખાદિર ગ્રૂપ સાથે) માત્ર જોડવુ એવા જ જો વિક્ષિત હાય તા, હણુવુ, હૃદય ઉપર કાપવું, એવાં વચનેા વગેરેનુ (જે) પછીથી વિધાન થયું છે તે જ શક્તિમાન પદાને સ્વીકારવા માટે અનુમાન રૂપ છે. (૫)
વુ”
‘ખેરના થાંભલે પશુને બાંધે છે (લાવો વધ્નાતિ) એવા વચનમાં વન્ત્ ધાતુને અ માત્ર યૂપ સાથે જોડવુ' એટલે જ થતેા હોય તે પણ પછી આવતાં વચને ‘પશુને (૧ઝુમ રુમેતા ), ‘હૃદયના ભાગમાં કાપે છે. (ચેથà।) વગેરે દર્શાવે છે કે, જે ખદિરને યૂપ મળતે ન હોય તે। શક્તિશાળી પ્રતિનિધિ અર્થાત્ મજબૂત કદર (સફેદ ખદિર) યૂપને પશુબન્ધ માટે સ્વીકારવાના છે.
ત્રીજી, ચેાથી અને પાંચમો કારિકાઓમાંના પ્રતિિિધ અંગેના ત્રણ પક્ષને હેલારાજ આ પ્રમાણે સમજાવે છે :
(૧)
શબ્દ જાતિ દર્શાવે છે એ સિદ્ધાંત પ્રમાણે જ તે દર્શાવનારા શબ્દ પેાતાને કરવાનાં કાર્યોમાં સમય હાવા જોઈએ.
(૨) વૈદિક વિધિવાયના અર્થ ઉપરથી સમજવાનું છે કે જેને અથ જાતિ સમજવામાં આવે છે તે શબ્દ સમગ્ર વાકયા ને સમજવામાં અર્થાત્ વાકય દ્વારા નિર્દેશેલા કાને પૂર્ણ કરવા શક્તિમાન હેાવા જોઈએ. પશુને બાંધવા માટે ખાદિર યૂપ બરાબર સમથ હાવા જોઈએ. એમ ન હોય તા જ તેને પ્રતિનિધિ સ્વીારાય.
(૩) વિધિવાકયમાં દર્શાવેલ કાર્યાંના સંદર્ભીમાં કરવાનાં ખીજા કાર્યો ઉપરથી પણ શક્તિશાળી પ્રતિનિધિનું અનુમાન કરવું જોઈએ; જેમકે, “પશુને ખાદિર યૂપ સાથે બાંધે છે,” એવા વાકયમાં બાંધવાને અ પશુનુ સ્વાત ંત્ર્ય લઈ લેવાના નહિ પરંતુ માત્ર દેરડાને ચૂપ સાથે સ્પર્શી કરવાનેા થતા હોય તે પણ, પછી આવતાં સંદભપ્રાપ્ત વચના "પછી હૃદયના ભાગે કાપે છે,” વગેરે, શક્તિશાળી યૂપની અને તેની ગેરહાજરીમાં તેના પ્રતિનિધિ, તેના જેવા કદરના યૂપની આવશ્યકતાનુ અનુમાન કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org