SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ વાકયપદીય અને જ્ઞાનને વિષય બનશે. ભાવતત્ત્વ બૌદ્ધરૂપે અથવા ઉપચાર સત્તા દ્વારા સ્વીકાય અને છે. અસાવ પણુ આ જ રીતે ઉપયાર સત્તાારા સમજાય છે. ભાવ અને અભાવ બૌદ્ધ હાઈ આવ્યતિક રીતે તેમાં કશા તફાવત નથી. यथा भावमुपाश्रित्य तदभावोऽनुगम्यते । तथाऽभावमुपाश्रित्य तद्भावोऽप्यनुगम्यते ||६०|| જેમ ( પઢાના ) ભાવને આધારે તેનેા અભાવ સમજાય છે તેમ અભાવને આધારે તેના ભાવ પણ સમજાય છે. (૬) કાઈપણ ઉપાધિવિનાના અભાવ વ્યવહારમાં પ્રાપ્ત થતા નથી. પ્રાગભાવ અને પ્રષ્નસા ભાવ જેવી અભાવાવસ્થાએની વચ્ચે ભાવનુ' અસ્તિત્વ છે આત્મા વગેરે નિત્ય તત્ત્વા પણ અભિવ્યક્તિતા સમય પહેલાં અભિવ્યક્ત બનતા નહાવાથી અસત્ જેવા જ હાય છે. આ પ્રમાણે ભાવ અને અભાવ વ્યવહારદશામાં એક ખીજાથી જુદા હાવાથી એકખીજાની અપેક્ષા રાખે છે. नाभावो जायते भावो नैति भावोऽनुपाख्यताम् । एकस्मादात्मनोऽनन्यौ भावाभावौ विकल्पितौ ॥ ६१ ॥ જે અભાવ છે તે ભાવ રૂપે જન્મતા નથી (અને) જે ભાવ છે તે અભાવરૂપ બનતા નથી. ભાવ અને અભાવ એક જ તત્ત્વના બે વિકલા છે અને આત્માથી જુદા નથી. (૬૧) વૈશેષિક સિદ્ધાન્ત પ્રમાણે અર્થને તેની ઉત્પત્તિ પડેલાં કારણમાં અભાવ હાય છે. આને અસકાવાદ કહે છે. ધટના ભાવ ઘટના અભાવને વિરાધી છે. પ્રાગભાવના પ્રતિયેામીને કાય કહે છે. કાના આરંભ અને અંત થાય છે. કારણુાપારથી અસ્તિત્વમાં આવેલા પદાથ ને વિનાશ થતાં તેને ફરીવાર અભાવ થાય છે. ઉત્પત્તિ પછી પ્રાપ્ત થતા આ અભાવને પ્રષ્નસ ભાવ કહે છે. પ્રાગભાવના વિનાશથી ભાવનું અસ્તિત્વ થાય છે, અને ભાવ વિનષ્ટ થતાં પ્રવસાભાવ ઉત્પન્ન થાય છે. બંને વિરાધી અને જુદા છે. આ સિદ્ધાન્ત પ્રમાણે અમાત્ર ભાવ બને છે અને ભાવ ફરીવાર અભાવ થાય છે; આ કારિકામાં ભહરિ જણાવે છે કે આમ કદી બનતુ' નથી. અભાવવાદી તૈયાયિક ભાવ અને અભાવ તેને સ્વીકારે છે, અને ખ'નેને અત્યંત ભિન્ન સમજે છે. ભતૃહરિ અદ્વૈતસિદ્ધાંતને સ્વીકારતાં જણાવે છે કે ભાવ અને અભાવ અદ્વૈતતત્ત્વથી જુદા નથી. તે વિકલ્પમાત્ર છે. Jain Education International અદ્વૈતસિદ્ધાંતમાં આત્મતત્ત્વ પ્રકાશરૂપે છે. તેમ છતાં અવિદ્યાને કારણે લેાકવ્યવહાર પ્રવૃત્ત કરવા તે સમથ અને છે. તેથી જ તે ભાવ અને અભાવ એવા જુદા દેખાતા વિકલ્પે રૂપે સમજાય છે. 'તે તે ભાવ અને અભાવની અવસ્થિતિ સંતૃતિ સત્ રૂપે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy